Keyur Thakkar, Author at At This Time - Page 3 of 8

ગોકુલેશ પંચાલ ને જન્મ દિવસે પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ.

અમદાવાદ સુર્યમ એલીગન્સ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વિશ્વ હિન્દુ પરિષદના સક્રિય કાર્યકર રવિભાઈ પંચાલ ના સુપુત્ર ગોકુલેશ ના આજ રોજ જન્મ

Read more

સમગ્ર ભારતમાં વિરમગામની દીકરીએ સૌ નું ગૌરવ વધાર્યું.

જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દિલ્લી સ્થિત બાલ ભવનમાં વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામની મુદ્રિકા જૈમિનભાઈ રાવલ

Read more

મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બોડકદેવ ખાતે કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી.

૨૦૨૪ ના ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્ય વ્યાપી

Read more

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં “સ્વામિનારાયણ” મહામંત્ર ૨૨૨ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહિ પણ આ લોકમાં સુખી થવાની

Read more

અયોઘ્યામાં અર્પણ અર્થે ડબગર સમાજ દ્વારા બનાવેલ ૪૫૦ કિલોના નગારા ના મણિનગર માં રામ ભક્તોએ કર્યા પુષ્પોથી વધામણાં.

તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવાર ના દિવસે અમદાવાદમાં મણીનગર રેલ્વે ક્રોસિંગ પાસે સ્થિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે

Read more

અમદાવાદમાં ૨૦૨૩ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ નો સાપ્તાહિક સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ.

અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની ના માર્ગદર્શન અને

Read more

અમદાવાદમાં રવિશંકર કલાભવન આર્ટ ગેલેરીમાં ચિત્રકારો દ્વારા કેનવાસ અને પેન્સિલ દ્વારા બનાવેલ સુંદર ચિત્રો નું પ્રદર્શન.

અમદાવાદ ના રવિશંકર કલાભવન ની આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શન ચાર આર્ટીસ્ટો દ્વારા ફાઇન આર્ટ્સની પદવી લીધા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી

Read more

અમદાવાદ ના રાયપુર ખાતે કાજલ ઓઝ વૈદ નો ” પુસ્તક સમસ્યા સમાધાન કે સાથી” વિષય ઉપર ચિંતા સાથે સુંદર સંવાદ.

અમદાવાદ ના રાયપુર ખાતે ભાજપ શહેર મહામંત્રી મા.ભૂષણ ભટ્ટ ના નેતૃત્વમાં રાયપુર વિસ્તારમાં તારીખ ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ રવિવાર સવારે ૧૧.૦૦

Read more

પશ્ચિમ રેલ્વે ભારત સ્કાઉટ ગાઈડ્સની ૧૭મી સ્ટેટ રેલીનો નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું.

પશ્ચિમ રેલ્વે, ભારત સ્કાઉટ ગાઈડ્સની ૧૭મી સ્ટેટ રેલીનો શુભારંભ આજે ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર

Read more

અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર સુશ્રી ડૉ. જીનીયા ગુપ્તાને અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર થી આજ રોજ સમ્માનિત કરવામાં આવશે.

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર સુશ્રી ડૉ. જીનીયા ગુપ્તાને વર્ષ 2022-23 દરમિયાન તેમના શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શન માટે

Read more

અયોધ્યા ના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને વીરપુર ના શ્રી જલારામ નો મહીમા કેમ અપરંપાર છે જાણો.

૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અયોધ્યા માં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત

Read more

A.C.B ની ટીમ દ્વારા લખતર પો.સ્ટેશન જી.સુરેન્દ્રનગર ખાતે સફળ ટ્રેપ.

લાંચ રુશ્વત વિરોધી એકમ ( ટોલ ફ્રી-૧૦૬૪ ) ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક આરોપી:- સરદારસિંહ પ્રવિણસિંહ પરમાર ઉ.વ.૩૨ ધંધો-નોકરી, આર્મ પોલીસ

Read more

રેલ્વે કોમર્શિયલ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટીમ અમદાવાદ રેલ્વે ડિવિઝન ના કેટલાક સ્ટેશને આકસ્મિક મુલાકાત.

અમદાવાદ રેલ્વે ડિવિઝન ના કેટલાક મુખ્ય સ્ટેશન ઉપર કોમર્શિયલ વિભાગ ના ઉચ્ચ અધિકારી મા.તરૂણ જૈન સાથે તેમની ટીમ દ્વારા આજ

Read more

ઈસનપુર ની સૂર્યનગર પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ બેસે છે કે અસામાજિક તત્વો…? એક ઘટનામાં ઈસનપુર P.I ની આ વાત ને લઈ વધી મૂંઝવણ.

વાચક મિત્રો ઘટના ની વિગત આગાઉ સાપ્તાહિક, દૈનિક વર્તમાન પત્રો અને ઓનલાઇન ન્યૂઝ પ્લેટફોર્મમાં જાહેર થયેલ ઘટના મુજબ ૮ નવેમ્બર

Read more

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ( S.M.C ) ને મળી મોટી સફળતા.

મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદ પોલીસ સ્ટેશનની હદમાં વિજિલન્સ ની ટીમ ત્રાટકી, ગેસ કન્ટેનરમાં થી અંદાજે એક હજાર

Read more

ગુજરાતના મા.D.G.P અમદાવાદ મા.પોલીસ કમીશ્નર ની જાણ બહાર કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચાલી રહ્યું છે પોલીસ તંત્ર નું જંગલ રાજ.

અમદાવાદ મેચ જોવા દિલ્હી થી આવેલ યુવક ના દારૂ પીવા બાબતે તોડ કાંડ માં ૩ પોલીસ કર્મી અને ૭ TRB

Read more

તહેવારો ની સિઝનમાં અમદાવાદ રેલ મંડળે ચલાવ્યા વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાન, પ્રાપ્ત કરી રેકોર્ડ આવક.

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર તમામ માન્ય યાત્રીઓની આરામદાયક યાત્રા અને વધુ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને રેલ્વે વ્યવહારમાં અનધિકૃત

Read more

અમદાવાદ સિવાય રાજ્ય માં કયા કયા નાના મોટા શહેરોમાં ચા ના પેપર કપ ના નામે શું ઉઘાડી લુંટ ચાલી રહી છે કે પછી ભ્રષ્ટાચાર…?

દેશ વિદેશ અને ગુજરાત ની ઓળખ એટલે ચા…ગુજરાતમાં કહેવાય છે કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો… આપણું અમદાવાદ શહેર

Read more

RPF ની જાંબાઝ મહિલા કર્મચારીએ ચાલું ટ્રેનમાં ઉતારવા જતી મહિલા અને બાળકોનો જીવ બચાવ્યો.

વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ ડિવિઝનમાં મણીનગર રેલ્વે સ્ટેશન ઉપર એક RPF ની જાંબાઝ મહિલા કર્મચારી સુષ્મા સાહૂ એ પોતાના જીવના જોખમે

Read more

મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં ૪ વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (૧૯૦૧૬/૧૯૦૧૫)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે

Read more

અમદાવાદ શહેરમાં ઢોર રાખતા માલધારીઓ પોતાના અધિકાર માટે આકરા પાણીએ જોવા મળ્યા.

અમદાવાદ ખાતે માલધારી સમાજ ના અગ્રણીઓ દ્વારા ગત રોજ AMC ના સત્તાધીશો ને સમાજ ની ઢોર ઢાંકર પોતાના વાડામાં રાખવા

Read more

ગુજરાત પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા, ગુજરાત પત્રકાર મિલન સમારંભ યોજાયો.

ગુજરાત પત્રકાર સંઘ ની વાર્ષિક સામાન્ય સભા તથા પત્રકાર મિલન સમારોહ તારીખ ૨૫ નવેમ્બર ૨૦૨૩ ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦

Read more

ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય પરિવારો એ નદી કિનારે છઠ પૂજા કરી પરિવારજનો માટે સૂર્યદેવ ના આશિષ મેળવ્યા.

તારીખ ૧૯ નવેમ્બર ના રોજ ગુજરાતમાં વડોદરા શહેરમાં સ્થિત રઘુવંશી પરિવાર ની મહિલાઓ એ પરિવાર સાથે છઠ્ઠી માતા ની સહિત

Read more

અમદાવાદનાં ઈસનપુર પોલીસ સ્ટેશનની સૂર્યનગર ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ની દબંગાઈ, પત્રકાર એમનાં માટે બે કોડી સમાન કહી પત્રકાર ને મૂઢ માર માર્યો.

ગુજરાત સહિત અમદાવાદ ( કર્ણાવતી ) અને મણીનગર વિધાનસભા વિસ્તારમાં પત્રકારો અને ભારતીય જનતા પાર્ટી નું પ્રભુત્વ કેટલાક પોલીસ કર્મીઓ

Read more

મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા ખાતે ફાયર અધિકારી અને ફાયર ટીમ નું સન્માન કરવામાં આવ્યું.

મળતી માહિતી મુજબ અમદાવાદ માં ૨૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ નારણપૂરા વિસ્તારમાં પંચધની એપાર્ટમેન્ટ માં ફ્લેટની અંદર આગ ની ઘટનામાં

Read more

ઈસનપુર ના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દિવાળી નિમિત્તે મીઠાઈ નું વિતરણ કરાયું.

તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૩ રવીવાર ના રોજ સાંજે ૫ : ૩૦ કલાકે ઈસનપુર માં આવેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ

Read more

મણીનગર ખાતે જય હિંદ સેવા સમિતિ તરફ થી સતત ૧૧ માં વર્ષે દાતા શ્રી હિતેન્દ્રભાઇ કુર્મીના સહયોગથી અન્નપૂર્ણા યજ્ઞ નું આયોજન કરાયું.

અમદાવાદમાં આવેલ મણીનગર વિસ્તારમાં છેલ્લા ૧૧ વર્ષ થી અવિરત મુખ્ય દાતા શ્રી હિતેન્દ્રભાઇ કુર્મીના મુખ્ય આર્થિક સહયોગ અને માર્ગદર્શન હેઠળ

Read more

અમદાવાદ ના ગેરતપુર માં નવજીવન વિહાર સોસાયટી માં હની ટ્રેપ વિથ લૂંટ ની ઘટના

ચાલક અને ભેજાબાજ યુવતીએ મળતિયાઓ સાથે મળી યુવક ને ઘરે બોલાવી ફસાવ્યો બંધક બનાવી લૂંટ ની ઘટના બાદ ભોગ બનનાર

Read more

મા.DGP વિકાસ સહાય અને અમદાવાદમાં નવા પોલીસ કમિશ્નર ની નિમણુંક બાદ દારૂના વેપલા કરતાં બૂટલેગરો માં SMC, PCB અને ક્રાઇમ બ્રાન્ચ નો ખોફ.

તારીખ ૨૬ ઑક્ટોબર ૨૦૨૩ ના રોજ વટવા GIDC પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારુની બોટલો તેમજ ટીન બીયર મળી નંગ-૯૬ કિ.રુ.૩૫.૬૪૦/- મળી

Read more

મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) ખાતેથી ડ્રગ્સની ફેકટરી તથા જંગી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ, અમદાવાદ શહેર તથા D.R.I.ની સંયુકત ટીમ.

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર નાઓની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર તથા મદદનીશ પોલીસ કમિશ્નર નાઓ

Read more