Keyur Thakkar, Author at At This Time - Page 2 of 8

ધીરેન પટેલ અમદાવાદ માટે લાવ્યા ગોલ્ડ મેડલ.

અમદાવાદના ધીરેન પટેલે તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ પિકલબોલ ચેમ્પિયનશિપ સિરીઝ માં ગોલ્ડ મેડલ મેળવી ટોપનું સ્થાન મેળવ્યું છે, ધીરેન પટેલે આ

Read more

અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ N.D.P.S ગુનાઓમાં કબજે કરવામાં આવેલ મુદામાલનો નાશ કરવા અંગે માહિતી.

સુશ્રી પરીક્ષિતા રાઠોડ, ઇ.ચા.અધિક પોલીસ મહાનિદેશક, (રેલ્વેઝ) ગુ.રા,અમદાવાદ તથા બલરામ મીણા પોલીસ અઘિક્ષક,પશ્ચિમ રેલ્વે, અમદાવાદ નાઓએ NDPS ના કેસો શોધી

Read more

શાહીબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.ડી.ચંપાવતના ઓ સહિત શાહીબાગ પોલીસ કર્મચારીઓ ની સરાહનીય કામગીરી.

જીવદયા સંસ્થાના વ્યક્તિ સાથે હાથ ચાલાકી કરી કાયદો હાથમાં લેતાં નબીરાઓ ને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, ઘટના ની ટુંકમાં વિગત

Read more

પશ્ચિમ રેલ્વે અમદાવાદ જિલ્લાના રેલ્વે પોલીસ દ્વારા “તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

પશ્ચિમ રેલ્વે અમદાવાદ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં રીકવર કરવામાં આવેલ કુલ કી.રૂ ૩૩,૭૪,૮૯૪/- નો મુદામાલ “તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમ અંતગર્ત પોલીસ

Read more

અમદાવાદ રેલ્વે ની હદમાંથી સોનાના દાગીના, રોકડ સહિત પર્સની ચોરી કરતી મહિલાઓને પકડી પાડતી (G.R.P) અમદાવાદ રેલ્વે પોલીસ, ગુજરાત.

મા.સુ.શ્રી.પરીક્ષિતા રાઠોડ સાહેબ, ઇ.ચા.અધિક પોલીસ મહાનિર્દેશક,(રેલ્વેઝ) ગુજરાત રાજય, અમદાવાદ નાઓએ અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનમા બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા

Read more

યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૩ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી.

મણિનગર તથા સલાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૩ મી પ્રાગટ્ય જયંતીની

Read more

લોયામાં સં. ૧૮૭૮ મહા સુદ સાતમના શાકોત્સવની ઉજવણી થયેલ એ જ તિથિએ ૨૦૨ વર્ષે મણિનગરમાં ઉજવાયો શાકોત્સવ.

ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની ઉજવણી

Read more

શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

મહેસાણા કડી તાલુકાના ધરમપુર ખાતે સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ૧૯૮ મી જયંતીએ પૂજન, અર્ચન, દસ હજાર સામૂહિક શિક્ષાપત્રીના પાઠ સાથે ઉત્સાહ સાથે

Read more

મહિસાગર જિલ્લા ના નાની સરસણ ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના સંસ્કાર ધામ ખાતે વૃક્ષારોપણ/પાણીની ટાંકીનું કર્યું લોકાર્પણ.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો,હરિભકતોએ નાની સરસણ

Read more

મહેમદાવાદ ની ન્યાલકરણ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ૨૦૨૪ બે દિવસય “વંદના- સન્માન માતા પિતાનો”ભવ્ય કાર્યક્રમ યોજાયો.

મહેમદાવાદ તાલુકા ની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા એવી ન્યાલકરણ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમ ના વાર્ષિકોત્સવ નું ભવ્ય આયોજન તા:

Read more

મહેમદાવાદ નોલેજ હાઈસ્કૂલ ખાતે ‘વાર્ષિકોત્સવ પર્વ’ ની ભવ્ય ઉજવણી.

નોલેજ હાઈસ્કૂલ, મહેમદાવાદ ખાતે તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગુજરાતી માધ્યમ તથા તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શનિવારના

Read more

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રીસોર્સ અને કાઉન્સિલ દ્વારા ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા ની ઉપસ્થિતિમાં ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાઈ ગયો.

ગત તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ મણિનગર શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ સ્વામીબાપા સેવાશ્રમ હોલ ખાતે મણીનગર સ્વામિનારાયણ

Read more

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પત્રકાર પરિષદમાં કેટલાક પત્રકારો ને નિમંત્રણ સાથે અન્ય પત્રકારો અપમાન કેમ…? આ ઘટના ને શું વહાલા દવાલા ની નીતી કહી શકાય…?

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ની તારીખ ના રોજ અમદાવાદ મ્યું.કોર્પોરેશન નો ૬ ફેબ્રુઆરી નો અંદાજપત્ર

Read more

વલસાડના રેલ્વે જીમખાના મેદાન ખાતે બિહાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.

બિહાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન માં ઉજ્જવલ ભારત ન્યૂઝ ના મુખ્ય સંપાદક સીમાબેન ભટ્ટાચાર્ય મુખ્ય વિજેતા ટીમ ને ટ્રોફી

Read more

અમદાવાદ મા.પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા આગામી લોકસભા ચૂંટણી ને લઈ શહેરના સંવેદનશીલ બુથની મુલાકાત.

તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સાંજ ન સમયે અમદાવાદ મા.પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાથે મા.અધિક પોલીસ કમિશ્નર સેક્ટર – ૧

Read more

NCB નાર્કોટિક્સ ના ૪૦-૪૦ કિલો ગાંજાના જથ્થાના બે ગુનામાં પકડાયેલ અને સાબરમતી જેલથી વચગાળાના જામીન પર ફરારી આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઇમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના

Read more

પૂર્વ આફ્રિકા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા માં પાવનકારી વિચરણ તેમજ “સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા”આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી ભાવભર્યુ સ્વાગત

પૂર્વ આફ્રિકા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ તેમજ “સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા” કરી ભારત પધારતા મણિનગર શ્રી સ્વામિનારાયણ

Read more

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં પ.પૂ.સંતો સાથે સ્વામિનારાયણ શાળા પરિવારે ૭૫ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.

૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ

Read more

આજ રોજ અમદાવાદ પોલીસ ઝોન ૬ તરફથી વટવા પો.સ્ટે ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ નું આયોજન કરાયું.

વાચક મિત્રો જ્યારે જ્યારે લોકોના ઘરે ચોરી થાય છે, લોકોના વાહનની ચોરી થાય છે, મોબાઇલની ચોરી થાય છે કે કોઇ

Read more

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ ના ઐતિહાસિક દિવસે વલસાડ મોગરાવાડી માં દિવાળી નો માહોલ.

૨૨ જાન્યુઆરી ૨૦૨૪ એટલે એક એવો ઐતિહાસિક અને મહાન દિવસ હતો કે જેમાં માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક

Read more

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અયોધ્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોની ઉપસ્થિતિ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાથી આરંભીને અયોધ્યા અને રામ જન્મભૂમિ સાથેનો આત્મીય નાતો રહ્યો છે તેથી પણ આગળ કહીએ તો શ્રી

Read more

મણીનગર BRTS બસ સ્ટેશન પાસે બાઇક નો અકસ્માત થતાં આગ ની ઘટના.

અમદાવાદમાં મણીનગર રેલ્વે સ્ટેશન બહાર B.R.T.S બસ સ્ટેશન પાસે એક બાઈક ચાલક નું બાઇક આકસ્મિક સ્લીપ મારતાં બાઈક ઉપર ચાલક

Read more

AMC ના દબાણ ખાતાની ખોખરા વિસ્તારની આ હરકત નો ઉદ્દેશ શું હતો અને આ કામગીરી પાછળ ખરેખર કોણ છે જવાબદાર…?

મળતી માહિતી મુજબ અમદાવાદ માં તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ બપોરે ૧૨ :૦૦ કલાક ની આજુબાજુ ખોખરા વિસ્તારમાં ખોખરા

Read more

મણિનગર ખાતે સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ૨ દિવસ નો ઘાયલ પક્ષી બચાવ કેમ્પ નું આયોજન.

મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના પર્વમાં વર્ષોથી માણસો નો પતંગ નો શોખ અને પક્ષીઓ સહિત અન્ય જીવો માટે અકસ્માતે ઘાયલ

Read more

ગોકુલેશ પંચાલ ને જન્મ દિવસે પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ.

અમદાવાદ સુર્યમ એલીગન્સ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વિશ્વ હિન્દુ પરિષદના સક્રિય કાર્યકર રવિભાઈ પંચાલ ના સુપુત્ર ગોકુલેશ ના આજ રોજ જન્મ

Read more

સમગ્ર ભારતમાં વિરમગામની દીકરીએ સૌ નું ગૌરવ વધાર્યું.

જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દિલ્લી સ્થિત બાલ ભવનમાં વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામની મુદ્રિકા જૈમિનભાઈ રાવલ

Read more

મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બોડકદેવ ખાતે કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી.

૨૦૨૪ ના ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્ય વ્યાપી

Read more

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં “સ્વામિનારાયણ” મહામંત્ર ૨૨૨ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહિ પણ આ લોકમાં સુખી થવાની

Read more

અયોઘ્યામાં અર્પણ અર્થે ડબગર સમાજ દ્વારા બનાવેલ ૪૫૦ કિલોના નગારા ના મણિનગર માં રામ ભક્તોએ કર્યા પુષ્પોથી વધામણાં.

તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવાર ના દિવસે અમદાવાદમાં મણીનગર રેલ્વે ક્રોસિંગ પાસે સ્થિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે

Read more

અમદાવાદમાં ૨૦૨૩ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ નો સાપ્તાહિક સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ.

અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની ના માર્ગદર્શન અને

Read more