Keyur Thakkar, Author at At This Time

મુંબઈ થી હાવડા વાયા વાપી, વલસાડ નવી હોલી સ્પેશિયલ ટ્રેન ૦૮૮૪૪/૪૩ શરૂ થતાં બંગાળી સમાજના લોકોમાં ખુશીનો માહોલ.

બંગાળી સમાજના આવતા નવા વર્ષ ની ભેટ સ્વરૂપે પશ્ચિમ રેલ્વે ટ્રેનના સ્વરૂપે મળેલ નવી ટ્રેન નજરાણું કે ભેટ ચોકકસ કહી

Read more

ઈસનપુર “જે” ડિવિઝન ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ મંજુરહુસેન ને પુષ્પ ગુચ્છ અને ફૂલો વર્ષાવી શુભેચ્છાઓ સાથે બદલી ની વિદાય આપી.

બદલી અને બઢતી તો પોલીસ વિભાગ નો નિયમ છે જે સૌ પોલીસ કર્મચારીઓ એ હસતા મોઢે સ્વીકારતા જ હોય છે,

Read more

અમદાવાદ શહેરમાં લોકસભા ચુંટણી પહેલા ગુજરાત પોલીસે પરવાના વાળા હથિયાર જમાં કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું.

અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સયુંકત પોલીસ કમિશ્નર, સેક્ટર ૨, બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૬

Read more

મણીનગર પોલીસે યુક્તિથી થી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગાર ને મુદ્દામાલ સાથે ઝડપી લઇ મેળવી વધુ એક સફળતા.

અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 501, શ્યામ મણી એપાર્ટમેન્ટ, ભૈરવનાથ રોડ ખાતે રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા ફરિયાદી દીપકભાઈ

Read more

સમસ્ત લોહાણા સમાજ તરફથી અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર મા.દિનેશભાઈ મકવાણા નો અભિવાદન સમારોહ યોજાયો.

દેશી લોહાણા વિધાર્થી ભવન, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરિયા મણિનગ૨ ખાતે સમસ્ત લોહાણા સમાજ તરફથી તારીખ ૧૬ માર્ચ ૨૦૨૪ શનિવા૨ ના

Read more

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત.

અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી, પશ્ચિમ રેલ્વે ૧૩ માર્ચ, ૨૦૨૪ થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે

Read more

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો.

GIFA ૨૦૨૩નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮ માર્ચ શુક્રવાર ના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો, જીફાની ભવ્યાતિભવ્ય રેડ કાર્પેટ,

Read more

મણિનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટ નું આયોજન.

આજ રોજ તારીખ ૯ માર્ચ ૨૦૨૪ ના અમદાવાદમાં મણીનગર વિધાનસભા વિસ્તારમાં સ્થિત શહીદ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળા ( એલ.જી.ગ્રાઉન્ડ )

Read more

વર્ષ ૨૦૨૪ માં ધોરણ ૧૦ અને ૧૨ ની વાર્ષિક પરીક્ષામાં પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓ ને લેખન પેન અને પુષ્પ આપી શુભેચ્છા પાઠવશે…?

ગુજરાત રાજ્યમાં ૧૧ માર્ચ ૨૦૨૪ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની વાર્ષિક પરીક્ષામાં દર વર્ષ ની જેમ પોલીસ

Read more

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ૧૩

Read more

અમદાવાદમાં જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી મણીનગર પોલીસની સર્વેલન્સ સ્કોડ ટીમ.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલીક તથા સેકટર – ૨ અધિક પોલીસ કમિશ્નર બ્રીજેશકુમાર ઝા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬

Read more

અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈએ મણીનગર ખાતે મણીકર્ણિકેશ્વર મહાદેવ ના દર્શન કરી આશિષ મેળવ્યા.

લોકસભાની ચૂંટણી ૨૦૨૪ને લઈ ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરતા અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા એ

Read more

વિશ્વ હિન્દુ પરિષદ અર્બુદા પ્રખંડ સહમંત્રી રવીભાઈ પંચાલ નો આજે જન્મ દિવસ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ.

મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોદી સરકાર ની સમગ્ર ભારતમાં સનાતન ધર્મ ની સુરક્ષા અને ગૌ રક્ષા કાજે હંમેશા તૈયાર

Read more

શ્રી કૃષ્ણ જન્મભૂમિ (મથુરા) પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત વૈષ્ણવ કુલભૂષણ શ્રી નૃત્યગોપાલદાસજી મહારાજની સ્મૃતિ મંદિર ખાતે શુભેચ્છા મુલાકાત.

વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ તથા શ્રી કૃષ્ણ જન્મભૂમિ

Read more

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતમાં બિરાજમાન સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણ સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો, ભારતની સુરત

Read more

ગોધરા કાંડમાં હુતાત્માં થયેલા કાર સેવકો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

આજ તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ મંગળવાર ના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં રોકડીયા હનુમાનજી મહારાજના મંદિર પાસે સાંજે ૬:૦૦ કલાકે ગોધરા

Read more

આજ રોજ મા.વડાપ્રધાન દ્વારા ભારતમાં રેલ્વે સ્ટેશનોનો નેઅમૃત ભારતના આધુનિક રેલ્વે સ્ટેશન ના પુનઃવિકાસ નો સંકલ્પ કરાયો.

ભારતીય રેલ્વેએ દેશભરના મુખ્ય સ્ટેશનોને ‘નવા ભારતના નવા સ્ટેશનો’માં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે રેલ્વે સ્ટેશનોના ચહેરાને બદલવાના

Read more

ધીરેન પટેલ અમદાવાદ માટે લાવ્યા ગોલ્ડ મેડલ.

અમદાવાદના ધીરેન પટેલે તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ પિકલબોલ ચેમ્પિયનશિપ સિરીઝ માં ગોલ્ડ મેડલ મેળવી ટોપનું સ્થાન મેળવ્યું છે, ધીરેન પટેલે આ

Read more

અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ N.D.P.S ગુનાઓમાં કબજે કરવામાં આવેલ મુદામાલનો નાશ કરવા અંગે માહિતી.

સુશ્રી પરીક્ષિતા રાઠોડ, ઇ.ચા.અધિક પોલીસ મહાનિદેશક, (રેલ્વેઝ) ગુ.રા,અમદાવાદ તથા બલરામ મીણા પોલીસ અઘિક્ષક,પશ્ચિમ રેલ્વે, અમદાવાદ નાઓએ NDPS ના કેસો શોધી

Read more

શાહીબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.ડી.ચંપાવતના ઓ સહિત શાહીબાગ પોલીસ કર્મચારીઓ ની સરાહનીય કામગીરી.

જીવદયા સંસ્થાના વ્યક્તિ સાથે હાથ ચાલાકી કરી કાયદો હાથમાં લેતાં નબીરાઓ ને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, ઘટના ની ટુંકમાં વિગત

Read more

પશ્ચિમ રેલ્વે અમદાવાદ જિલ્લાના રેલ્વે પોલીસ દ્વારા “તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

પશ્ચિમ રેલ્વે અમદાવાદ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં રીકવર કરવામાં આવેલ કુલ કી.રૂ ૩૩,૭૪,૮૯૪/- નો મુદામાલ “તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમ અંતગર્ત પોલીસ

Read more

અમદાવાદ રેલ્વે ની હદમાંથી સોનાના દાગીના, રોકડ સહિત પર્સની ચોરી કરતી મહિલાઓને પકડી પાડતી (G.R.P) અમદાવાદ રેલ્વે પોલીસ, ગુજરાત.

મા.સુ.શ્રી.પરીક્ષિતા રાઠોડ સાહેબ, ઇ.ચા.અધિક પોલીસ મહાનિર્દેશક,(રેલ્વેઝ) ગુજરાત રાજય, અમદાવાદ નાઓએ અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનમા બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા

Read more

યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૩ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી.

મણિનગર તથા સલાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૩ મી પ્રાગટ્ય જયંતીની

Read more

લોયામાં સં. ૧૮૭૮ મહા સુદ સાતમના શાકોત્સવની ઉજવણી થયેલ એ જ તિથિએ ૨૦૨ વર્ષે મણિનગરમાં ઉજવાયો શાકોત્સવ.

ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની ઉજવણી

Read more

શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

મહેસાણા કડી તાલુકાના ધરમપુર ખાતે સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ૧૯૮ મી જયંતીએ પૂજન, અર્ચન, દસ હજાર સામૂહિક શિક્ષાપત્રીના પાઠ સાથે ઉત્સાહ સાથે

Read more

મહિસાગર જિલ્લા ના નાની સરસણ ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના સંસ્કાર ધામ ખાતે વૃક્ષારોપણ/પાણીની ટાંકીનું કર્યું લોકાર્પણ.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો,હરિભકતોએ નાની સરસણ

Read more

મહેમદાવાદ ની ન્યાલકરણ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ૨૦૨૪ બે દિવસય “વંદના- સન્માન માતા પિતાનો”ભવ્ય કાર્યક્રમ યોજાયો.

મહેમદાવાદ તાલુકા ની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા એવી ન્યાલકરણ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમ ના વાર્ષિકોત્સવ નું ભવ્ય આયોજન તા:

Read more

મહેમદાવાદ નોલેજ હાઈસ્કૂલ ખાતે ‘વાર્ષિકોત્સવ પર્વ’ ની ભવ્ય ઉજવણી.

નોલેજ હાઈસ્કૂલ, મહેમદાવાદ ખાતે તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગુજરાતી માધ્યમ તથા તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શનિવારના

Read more

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રીસોર્સ અને કાઉન્સિલ દ્વારા ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા ની ઉપસ્થિતિમાં ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાઈ ગયો.

ગત તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ મણિનગર શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ સ્વામીબાપા સેવાશ્રમ હોલ ખાતે મણીનગર સ્વામિનારાયણ

Read more

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પત્રકાર પરિષદમાં કેટલાક પત્રકારો ને નિમંત્રણ સાથે અન્ય પત્રકારો અપમાન કેમ…? આ ઘટના ને શું વહાલા દવાલા ની નીતી કહી શકાય…?

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ની તારીખ ના રોજ અમદાવાદ મ્યું.કોર્પોરેશન નો ૬ ફેબ્રુઆરી નો અંદાજપત્ર

Read more
WhatsApp Icon