National Archives - At This Time

અયોધ્યામાં મક્કા અને વેટિકન સિટીના રેકોર્ડ તૂટ્યા, 48 દિવસમાં આટલા લોકોએ કર્યા રામલલાના દર્શન

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થયા ત્યારબાદ અયોધ્યાનો જૂનો વૈભવ પાછો આવી રહી છે. ત્રેતાની અયોધ્યાની પરિકલ્પના સાકાર

Read more

રામનવમી પર ભવ્ય રામમંદિરમાં પ્રથમ જન્મોત્સવની ઉજવણી, સૂર્યકિરણથી ઝળહળ્યું રામલલાનું લલાટ

જે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં

Read more

દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા રાજ્યમાં કેવી છે NDA અને I.N.D.I.A.ની સ્થિતિ, જાણો

દેશમાં 19મી એપ્રિલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા તમામની નજર ઉત્તર પ્રદેશની 80 સીટો પર છે.

Read more

એ ભૂલ નહીં પણ ઈરાદાપૂર્વકનું કૃત્ય’, ધાનાણીએ નામ લીધા વિના જ રૂપાલા સામે ચલાવ્યાં શબ્દબાણ

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ જેટલો સમય બાકી છે અને રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા

Read more

ભ્રમમાં ના રહેશો કે મોદી લહેર છે…’ ભાજપના દિગ્ગજ મહિલા નેતા પોતાના નિવેદન પર ઘેરાયા

મહારાષ્ટ્રના અમરાવતી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા તેમના એક નિવેદન અંગે મુશ્કેલીમાં મૂકાયા છે. તેમણે કહ્યું કે એવા

Read more

જહાં બીમાર, વહીં ઉપચાર’, મહારાષ્ટ્રમાં પ્રથમ વખત શરૂ કરાઈ હેલ્થ ચેકઅપ વાન, મીરા-ભાઈંદરવાસીઓને મફતમાં મળશે તબીબી સુવિધા.

મીરા ભાઈંદરના ધારાસભ્ય શ્રીમતી ગીતા ભરત જૈન દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા એમ્બ્યુલન્સનું કરાયું

Read more

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દ્રૌપદીના ડાંડા-2 પર્વત ટોચ પર બરફના તોફાન

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દ્રૌપદીના ડાંડા-2 પર્વત ટોચ પર બરફના તોફાનના કારણે 29 પર્વતારોહક ફસાઈ ગયા જેમાંથી 8 ને બચાવી લેવાયા છે.

Read more

2 દિવસ ભાવનગરમાં સ્પોર્ટસ કાર્નિવલનો ધમધમાટ શરુ થઇ ગયો છે

ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત સાયકલોથોન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. સાંજે સ્પોર્ટસ

Read more

દેશનો સૌથી કુખ્યાત ડ્રગ સપ્લાયર ટૂંક સમયમાં પકડાશે, દુબઈથી ભાગીને આ દેશમાં શરણ લીધી

દેશના સૌથી મોટા અને કુખ્યાત ડ્રગ સપ્લાયર કૈલાસ રાજપૂત ઉર્ફે કેઆરને શોધી કાઢવામાં આવ્યો છે. માહિતી આપતાં મુંબઈ પોલીસે જણાવ્યું

Read more

વડાપ્રધાન મોદી પાંચ દિવસના પ્રવાસમાં રેવડી કલ્ચરની રેવડી દાણાંદાણાં કરી નાંખશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે 60 દિવસ બાકીમોદી ચાલુ માસમાં બે દિવસ અને ઓક્ટો.માં 3 સળંગ દિવસ ગુજરાતને ઘમરોળશેરહ્યાં છે. આ

Read more

કેરળ : રાહુલની ભારત જોડી યાત્રા માટે કેરળમાં ભીડ ઉમટી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને કેરળમાં ભારે જનસમર્થન મળી રહ્યું છે. આજે સવારે યાત્રાના દસમા દિવસે, તે કેરળના

Read more

ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા, PMએ કહ્યું – ‘દશકો પહેલા જૈવવિવિધતાની કડી તૂટી ગઈ હતી’

પીએમે કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડા મહિનાઓ સુધી ધીરજ બતાવવી પડશે. આજે આ

Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ, જેણે સામાન્ય માણસનું જીવન બદલી નાખ્યું

દેશ આજે PM મોદીનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ થયો હતો. તેઓ છેલ્લા આઠ

Read more

72મા જન્મદિવસે PM નરેન્દ્ર મોદી રહેશે વ્યસ્ત, જાણો શું છે તેમનો આજનો પ્રોગ્રામ

SCO સમિટમાં હાજરી આપીને સમરકંદથી પરત ફર્યાના એક દિવસ પછી જ એટલે કે આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો

Read more

કાનપુરમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ઈન્દોર જઈ રહી હતી ફ્લાઇટ

ઈન્દોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને ટેકનિકલ ખામીના કારણે કાનપુર એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં

Read more

દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ભાવનગર શહેર ભાજપ સેવા પખવાડિયું ઉજવશે.

દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ભાવનગર શહેર ભાજપ સેવા પખવાડિયું ઉજવશે. તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨

Read more

શાબાશ શિંદેઃ શિવસેનાનો ટોણો – ‘મુખ્યમંત્રીની ખુરશીના બદલામાં ગુજરાતને વેદાંત-ફોક્સકોન ડીલ આપી, આવતીકાલે મુંબઈ વેચી દેશે’

શિવસેનાએ ફરી એકવાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો છે. પાર્ટીએ ગુરુવારે તેના મુખપત્ર ‘સામના’માં લખ્યું, ‘તે નિશ્ચિત છે

Read more

જામનગર માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે 78 જામનગર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

Read more

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ, 80 દિવસમાં 3 લાખથી વધુ મહિલાઓને લાભ પોષણસુધા યોજનાનો વધાર્યો વ્યાપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યની મહિલાઓના આરોગ્યમાં સુધાર લાવવા માટે તેમજ તેમને પોષણયુક્ત આહાર મળી

Read more

પીએમ મોદીએ ચીનને આપી દીધી 1000 વર્ગ કિલોમીટરની જમીન : રાહુલ ગાંધી

કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર પ્રહાર તેજ કરી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જ્યાં એક ખાનગી અખબારમાં લેખ લખીને

Read more

ભારત દેશને વિશ્વગુરૂ બનાવવા આપણે સૌએ એક બનીને કામ કરવાનું છે”- મંત્રી મુકેશ પટેલ

તાપી: સમગ્ર રાજ્યમાં ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ ચાલી રહી છે તે અંતર્ગત તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લા પ્રભારી મંત્રી

Read more

મોદી પછી ભાજપ સોનિયા ગાંધીને PM બનાવશે, કેજરીવાલે કેમ કહ્યું આમ?

આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. AAP

Read more

પ્રધાનમંત્રી મોદી થોડી જ ક્ષણોમાં કર્તવ્ય પથ અને નેતાજીની પ્રતિમાનું અનાવરણ કરશે

વિજય ચોક અને ઈન્ડિયા ગેટને જોડતો રસ્તો ટુંક સમયમાં ઈતિહાસ બની જશે. લગભગ 3.20 કિલોમીટર લાંબો રાજપથ હવે નવા રૂપમાં

Read more

નીતીશ કુમાર : હું ન તો પીએમ પદનો ઉમેદવાર છું અને ન ઈચ્છુક

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આજે ડાબેરીઓ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત ઘણા વિપક્ષી નેતાઓને મળ્યા હતા અને

Read more

ડિજિટલાઈઝેશનના આધારે 2047 સુધીમાં ભારત બનશે વિકસિત દેશ, નવા પડકારોનો સામનો કરી રહ્યું છે વિશ્વ : સીતારમણ

કોરોના રોગચાળામાંથી સાજા થયા પછી પણ વિશ્વ ઘણા નવા પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત પણ આમાંથી બાકાત નથી. 2047

Read more

રાહુલ ગાંધી આજે અમદાવાદથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે – આ પડકારો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ દૂર કરવા પડશે

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને તેઓ રીવરફ્રન્ટ માટે રવાના થઈ રહ્યા છે. રાહુલ ગાંધીના

Read more

યુવાનો કોંગ્રેસમાં તેમનો સમય વેડફી રહ્યા છે, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામુ આપી બળાપો ઠાલવ્યો

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપ્યું, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે ચાલતો હતો આંતરિક વિખવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દરેક

Read more

ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નળકાંઠા સહિતના ૧૩ર ગામોના ખેડૂતોની સિંચાઇના પાણી માટેની સમસ્યાનું થયું નિવારણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ

Read more
WhatsApp Icon