મતદાન જાગૃતિ અંગે મામલતદાર કચેરી બહાર રંગોળી દ્વારા મતદાનની રંગોળી દોરવામાં આવી - At This Time

મતદાન જાગૃતિ અંગે મામલતદાર કચેરી બહાર રંગોળી દ્વારા મતદાનની રંગોળી દોરવામાં આવી


લોકસભા માટેના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા સરકારના તમામ વિભાગોને મતદાન જાગૃતિ અર્થેની વિશેષ સૂચનાઓ આપી વિવિધ કાર્યક્રમો થકી મતદાતા સુધી પહોંચવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.જ્યારે થાનગઢ તાલુકામાં મામલતદાર કચેરી બહાર પર પણ મતદાન જાગૃતિ અર્થે રંગોળી દોરવામાં આવી હતી.જે થાનગઢ મામલતદાર પી.એમ.સોઢા ના માર્ગદર્શન હેઠળ રીનાબેન હાલાણી એન  વૈશાલીબેન ચૌહાણ દ્વારા મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરી હતી.જેમાં કચેરી આવતા લોકોને મતદાન અંગે ની રંગોળી નિહાળી હતી.


9099319200
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.