Jayesh Mori, Author at At This Time - Page 2 of 3

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત “હર હિન્દુ ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા” સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષતકુંભની પધરામણીની વિધિ સંપૂર્ણ વિધિ વિધાન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ કરી*

◼️ થાનગઢ: નવા વર્ષની પ્રત્યેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.

Read more

*થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની સરોડી પ્રાથમિક શાળા ખાતે “સાઇબર ક્રાઇમ અવરનેસ”, “ગુડ ટચ અને બેડ ટચ” અને “ટ્રાફિક અવરનેસ” જેવા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન*

થાનગઢ: છેલ્લા ઘણા વર્ષોથી માનવીએ ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે. દિવસે ને દિવસે નવાનવા સાધનોની શોધ થઇ રહી છે. આજનો

Read more

તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ‘શિવાજી ટ્રેક ટ્રેઈલ’ પર NCC દ્વારા નેશનલ લેવલનાં ટ્રેકીંગ કેમ્પનું

આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલના 4 કેડેટસ અને આજ શાળાના આચાર્ય કમ NCC ઓફીસર શ્રી પી.એમ. ઝાલાનું

Read more

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થાનગઢ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ*

આજે બાળકોના સ્વપ્નમાં ચિત્ર ઉપસતું હોય ત્યારે ચિત્ર દોરીને સર્જનાત્મકશક્તિ ખીલવવા માટે સ્વપ્ન જોવાની હિંમત *ડેર ટુ ડ્રીમના* પ્રોજેક્ટ અંતર્ગત

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલ દ્વારા નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી

મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં શાળા પરિવાર દ્વારા ત્રણ દિવસ માટે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

શ્રી સરસ્વતી શિશુવાટીકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી નવરાત્રિના પાવનપર્વ હોવાથી નવદુર્ગા, નવશક્તિને ભજવાની પવિત્ર નવરાત્રી હોવાથી

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દિવાળીના તહેવારને લઇ દીવા કરવાના કોડીયાઓ ની ભારે માંગ….

વિગત… સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે માટલા, ગરબા ,તેમજ દિવડા કરવા માટેના કોડીયા સહિતની વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે ત્યારે હાલ

Read more

થાનગઢ વિસ્તારમાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. એસ રાજાણી ના માગ્દર્શન હેઠળ વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોમ્બર થી ૮ ઓક્ટોમ્બર સુધી વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની

Read more

ચોટીલા તેમજ થાનગઢ વિસ્તારમાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી. એમ. મકવાણા ના માગ્દર્શન હેઠળ વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોમ્બર થી ૮ ઓક્ટોમ્બર સુધી વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડીઝાઈનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક

સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રી નું મહત્વ કાંઈક અલગ જ છે.નવરાત્રી શરૂ થવાના મહિના

Read more

થાનગઢના ચણીયા ચોલી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ

*ઝાલાવાડ ના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે.* *થાનગઢની દેશી ભરતકામ

Read more

રામાપીર મહિલા ધૂન મંડળ ફૂલવાડી,થાનગઢ દ્વારા ભાદરવી સુદ અગિયારશને જળ જીલણી એકાદશી

હોવાથી ” ભગવાન ઠાકરને ઘેર ઘેર પધરામણી કરીને ભવ્ય ઉજવણી કરી* આજે રામાપીર મંદિરે ભગવાન ઠાકરને વિવિધ રંગીન શણગાર સજાવીને

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં ચાયડામા સોસાયટીમાં ગણપતિ ઉત્સવમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

થાનગઢ ફૂલવાડી વિસ્તારના ચાયડામાં સોસાયટીના સભ્યો દ્વારા ગણપતિ ઉત્સવ નું બે વર્ષથી આયોજન કરવામાં આવે છેજેનું આ ત્રીજું વર્ષ છે

Read more

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી*

*ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભોળાનાથનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી* *તરણેતર લોકમેળાના બીજા દિવસે પાળિયાદના પૂજય વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ.

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે નાયબ મુખ્ય દંડકે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી ભવ્ય ભાતીગળ લોકમેળાનુ ઉદ્ઘાટન કર્યુ,*

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ કરવામા આવ્યો હતો અને મોટી સંખ્યામાં રંગરસિયાઓ મેળાની મજા માણશે.

Read more

વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આવતીકાલથી થશે શરૂ તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલો આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

*આવતી કાલે મેળો ખુલ્લો શિવપૂજન કરી મેળો ખુલ્લો મુકશે* ભાદરવા સુદ ચોથના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા

આજરોજ થાનગઢ તાલુકામાં જીસીઇ આરટી અને ડાયટ સુરેન્દ્રનગરના માર્ગદર્શન અંતર્ગત સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યા. તાલુકામાં કુલ

Read more

થાનગઢ: નાગ પાંચમ 2023 નો તહેવાર શ્રાવણ વદ પાંચમ ને તારીખ:4/9/2023 ને સોમવાર ના દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં આવશે.નાગ મંદિરો માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ

વાસુકીદાદા નું ઐતિહાસિક મહત્વ છે.આ મંદિર આસપાસ નો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પ ભૂમિ તરીકે પણ ઓળખાય છે.એક માન્યતા અનુસાર

Read more

*શ્રી સરસ્વતી શિશુવાટીકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં જન્માષ્ટમીની ઉજવણી,નંદમહોત્સવ,

મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો* શ્રી સરસ્વતી શિશુવાટીકાના બાળકો તેમજ પ્રાથમિક ધોરણના બાળકો આજે શ્રીકૃષ્ણ,રાધા,ગોપી ગોવાળિયા,સુદામા જેવા પાત્રોમાં રંગીનવસ્ત્રોમાં વેશભૂષામાં સજ્જ

Read more

શિક્ષાનો એક નવા અભિગમ સાથે સ્પર્ધાત્મીક પરીક્ષાની તૈયારી કરતી બહેન દિકરીઓ માટે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલ પોલીસ બેરેક મા કોઇ પણ જાતની ફી વગર વિના મુલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી થાનગઢ પોલીસ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા સુરેન્દ્રનગર જીલ્લા પો.અધિ સા.શ્રી હરેશકુમાર દુધાત સાહેબ તથા લીંબડી ડીવીઝન નાયબ પોલીસ

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા

થાનગઢ તાલુકાની તરણેતર ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ યોજના અંતર્ગત છેલ્લા દોઢ વર્ષમાં ૧.૨૩ કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા થાનગઢ તાલુકાની તરણેતર

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

થાનગઢ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનગરભાઈ ગોસાઈ નો વિદાય કાર્યક્રમ યોજાઈ ગયો હતો. તેમાં પૂર્વ પ્રમુખ જીલુભાઈ ધાધલ, સંગઠન મંત્રી

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા

હિન્દૂ સેરની કાજલબેન હિન્દુસ્તાની …થાનગઢ બોલિવૂડ મુવી Ott પ્લેટફોર્મ સ્ટારપલ્સ ની સિરિયલ વેબસિરિઝ દરેક હિન્દૂ ની બહેન- દીકરીએ અને દરેક

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

**રામાપીરમંદિર, ફૂલવાડી,થાનગઢમાં ગૌરીવ્રત(મોળાવ્રત)માં ગોરમાનીપૂજા તથા જયાપાર્વતીવ્રતમાં શિવપાર્વતીનીપૂજા,આરતી કરતી દીકરીઓમાં અનેરો ઉત્સાહ** દીકરીઓમાં મોળાવ્રત તથા જયાપાર્વતીવ્રત શરૂ થયા હોવાથી ફૂલવાડીવિસ્તારની બાળાઓ

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢ ખાતે ત્રિવિધ અર્પણ – અભિવાદન કાર્યક્રમ યોજાયો. શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

*વરિયા પ્રજાપતિના યુવાનો તથા મહિલા મંડળ થાનગઢ દ્વારા “ધ કેરલા સ્ટોરી” મુવીનું” વરિયા પ્રજાપતિની વાડીમાં વિનામૂલ્યે સફળ આયોજન* વરિયા પ્રજાપતિ

Read more

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ

તાજેતરમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ-થાનગઢના NCC ઓફીસરશ્રી પી.એમ. ઝાલા સહીત કુલ 23 NCC કેડેટ્સે 26, ગુજરાત બટાલીયન એનસીસી સુરેન્દ્રનગર દ્વારા હળવદ

Read more