સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત “હર હિન્દુ ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા” સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષતકુંભની પધરામણીની વિધિ સંપૂર્ણ વિધિ વિધાન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ કરી*
◼️ થાનગઢ: નવા વર્ષની પ્રત્યેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.
Read more