સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


**રામાપીરમંદિર,
ફૂલવાડી,થાનગઢમાં ગૌરીવ્રત(મોળાવ્રત)માં ગોરમાનીપૂજા તથા જયાપાર્વતીવ્રતમાં શિવપાર્વતીનીપૂજા,આરતી કરતી દીકરીઓમાં અનેરો ઉત્સાહ**
દીકરીઓમાં મોળાવ્રત તથા જયાપાર્વતીવ્રત શરૂ થયા હોવાથી ફૂલવાડીવિસ્તારની બાળાઓ પૂજાની થાળી લઈને, ફૂલોલઈને ફૂલવાડી,રામાપીરના મંદિરે આવેછે,રેખાબેનપૂજારી દ્વારા બાળાઓને પૂજા, આરતી કરાવવામાં આવેશે.બાળાઓ નવા વસ્ત્રોમાં, નવા રંગરૂપમાં,નવા ઉત્સાહથી સખીઓ સાથે ગીતગાઈને, રમતો રમીને વ્રતના દિવસો આંનદમય પસાર કરે છે મોળાવ્રત,જયાપાર્વતીવ્રત ની પુર્ણાહુતીની સંધ્યાંઆરતી,પૂજાપાઠ રેખાબેન પૂજારી દ્વારા પૂર્ણ કરાવી ફૂલવાડીની દીકરીઓએ ધન્યતા અનુભવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.