સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ દ્વારા


આજરોજ થાનગઢ તાલુકામાં જીસીઇ આરટી અને ડાયટ સુરેન્દ્રનગરના માર્ગદર્શન અંતર્ગત સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યા. તાલુકામાં કુલ પાંચ વિભાગ માં કુલ 80 થી વધારે કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકોને પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીપીઇઓ શ્રી સવજીભાઈ,બી આર સી કોર્ડીનેટર પ્રિયંકકુમાર કોષ્ટી,સી આર સી વિપુલ ભાઈ,લલિત ભાઈ,જયેન્દ્ર ભાઈ,અમિત ભાઈ,પીનલ બેન,દામીની બેન તથા તાલુકા ના શિક્ષકોએ પ્રયત્ન કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.