સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


થાનગઢના તરણેતર ભાતીગળ મેળામાં જે સંસ્કૃતિને જાળવી રાખવા માટે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે અને હરીફાયો રાખવામાં આવે છે જેમાં તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે પહેલો બીજો અને ત્રીજો એમ ત્રણેય નંબરોને ઈનામ પણ દેવામાં આવે છે આજે વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવનાર વાલાભાઈ કરમણભાઇ મારુ થાનગઢ તેમને પ્રથમ નંબર મેળવ્યો હતો તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.