Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

અમદાવાદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ ૨૦૨૪ ની શોભાયાત્રા પહેલાં બ્રહ્મસમાજ દ્વારા ખાસ બેઠક નું આયોજન.

મળતી માહિતી મુજબ બ્રાહ્મણ કુળના આરાધ્યદેવ ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિતે અને બ્રાહ્મણ કુળની તમામ જ્ઞાતિઓ ની એકતાના દર્શન કરાવવા

Read more

જન્મ દિવસની અનન્ય ઉજવણી; દિવસ કર્યો દર્દી નારાયણની સેવામાં અર્પણ

પ્રેરણાદાયી: જન્મદિવસ નિમિત્તે આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં 350 દર્દીઓ થયા લાભાન્વિત 25 દર્દીઓ ને આયુષ્માન ભારત યોજના હેઠળ ઓપરેશન

Read more

દિવ્યાંગ અને ૮૫ + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને નિભાવી પોતાની ફરજ મજિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં ટીમો ઘરે ઘરે જઈને બેલેટ પેપર દ્વારા કરાવી રહી છે મતદાન

કચ્છ મોરબી લોકસભા બેઠકના ૧૬૨૩ મતદારોએ હોમ વોટિંગ કર્યું ૦૦૦૦ દિવ્યાંગ અને ૮૫ + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને

Read more

મોઢુકા થી પાટીયાળી જવાના રોડ ઉપર ઓધવજીભાઈ જાગાભાઈ તાવિયા દેશી દારૂ સાથે મળી આવતા વિંછીયા પોલીસ દ્વારા અટક

મોઢુકા થી પાટીયાળી જવાના રોડ ઉપર ઓધવજીભાઈ જાગાભાઈ તાવિયા દેશી દારૂ સાથે મળી આવતા વિંછીયા પોલીસ દ્વારા અટક

Read more

ભાવનગર શિશુવિહાર બુધસભાના અને અમરેલીના કવિઓનું કવિ સંમેલન શ્રી સર્વોદય સરસ્વતી મંદિર,બાબાપુરના આંગણે યોજાયું.

ભાવનગર શિશુવિહાર બુધસભાના અને અમરેલીના કવિઓનું કવિ સંમેલન શ્રી સર્વોદય સરસ્વતી મંદિર,બાબાપુરના આંગણે યોજાયું. તા. ૨૭ – ૦૪ – ૨૦૨૪

Read more

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જસદણમાં EVM પ્રીપરેશન સેન્ટરની મુલાકાત

જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા 72 જસદણ વિધાનસભા મત વિસ્તાર ના EVM પ્રીપરેશન સેન્ટરની મુલાકાત લઈને 5% મુજબ કરવામા આવતા

Read more

ધંધુકા તાલુકાના જાળિયા , અડવાળ, બજરડા, નાના ત્રાડીયા, રંગપુર સહિત ના ગામડાઓમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું આગમન થયું.

ધંધુકા તાલુકાના જાળિયા , અડવાળ, બજરડા, નાના ત્રાડીયા, રંગપુર સહિત ના ગામડાઓમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું આગમન થયું. અમદાવાદ જીલ્લા

Read more

જસદણમાં આજુબાજુ વિસ્તારના શિક્ષણ પ્રિય જનતા માટે પ્રમુખ હોસ્ટેલ નામની છાત્રાલય શરૂ

✔️24 કલાક સંચાલકો દ્વારા હોસ્ટેલનું મોનિટરિંગ ✔️ભવ્ય હોસ્ટેલ બિલ્ડીંગ તેમજ હવા ઉજાસવાળા રૂમ ✔️રમવા માટે વિશાળ મેદાન અતિ આધુનિક હોસ્ટેલ

Read more

લોકોને મતદાન કરવા જસદણ જીઆઈડીસી પ્રમુખ વિજયભાઈએ કરી અપીલ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત રાજકોટ જીલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો

Read more

ક્ષત્રિય નારી અસ્મિતા ની લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ ની ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ક્ષત્રિય નારી અસ્મિતા ની લડાઈ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ ની ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત તેમજ ભારત ભરમાં

Read more

ભારત માં નાની ઉંમરે જગતગુરુ બન્યા ગુજરાત જુનાગઢ ના શ્રી પંચદશનામ જુના અખાડા ના શ્રી શ્રી ૧૦૦૮ મહામાડેલેશ્વર શ્રી મહેન્દ્રનંદગીરી મહારાજ

તા:-૨૮/૦૪/૨૦૨૪ અમદાવાદ શ્રી પંચદશનામ જુના અખાડા જૂનાગઢ, ગુજરાતના સનાતન સુશોભિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા

Read more

જસદણ તાલુકાની શ્રેષ્ઠ સ્કૂલ કે જ્યાં દિકરા અને દીકરીઓ માટે અલગ – અલગ સંપુર્ણ શૈક્ષણિક કેમ્પસ

આજે જ ચિંતા કર્યા વગર આપની લાડકવાયી દીકરીનું કરો એડમિશન. એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આજે જ મુલાકાત કરો

Read more

શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં ધો.8 ની કન્યાઓનો વિદાય સમારંભ યોજાયો

શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળામાં ધો.8 ની કન્યાઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં વિદાયમાં સ્પોર્ટ સ્કૂલ રાજકોટની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રેરણા આપવામાં

Read more

વડનગર જી એમ ઈ આર એસ ખાતે રક્તદાતાઓ સાથે સંવાદ ‌મતદાન કરવા માટે શપથ લીધા લેવડાવ્યા

વડનગર જી એમ ઈ આર એસ ખાતે રક્તદાતાઓ સાથે સંવાદ ‌મતદાન કરવા માટે શપથ લીધા લેવડાવ્યા અન્નદાન જ્ઞાનદાન રક્તદાન એ

Read more

અમદાવાદ સાબરમતી કલેક્ટર ઓફીસ પાછળ ના રોડ ની હાલત જુવો આ વિસ્તારમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ મળતી નથી

તા:-૨૮/૦૪/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ કલેક્ટર ઓફિસ પાછળ આવેલ અટલ બિહારી વાજપાઈ સોસાયટીમાં જવા માટે ના રોડ ની હાલત જુવો કેવી છે

Read more

આરેણા પે સેન્ટર શાળામાં શિક્ષકશ્રીનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજાયો

શ્રી આરેણા પે સેન્ટર શાળા અને પેટા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 22 4 2024 ના રોજ શ્રી અમુલખ બાલુભાઈ મોરીનો

Read more

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અર્બન ચાર રસ્તા પાસે આશરે ૭૦ થી ૭૫ વર્ષના બુઝુર્ગ રિક્ષા ચાલક નું થયું અચાનક મૃત્યુ.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અર્બન નગર ચાર પાસે રિક્ષા ચાલકનું મોત. ત્યાંના સ્થાનિક લોકો

Read more

ગઢડાના વેપારી એસો.ની બેઠકમાં મતદાન કરી આવનારને દુકાનોમાં ડિસ્કાઉન્ડ આપવા અપીલ કરાઈ

ગઢડાના વેપારી એસો.ની બેઠકમાં મતદાન કરી આવનારને દુકાનોમાં ડિસ્કાઉન્ડ આપવા અપીલ કરાઈ ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદારોની સહભાગીતા વધે અને ભારતના

Read more

ગઢડીયામાં અગાઉ કરેલી ફરિયાદની દાઝ રાખી યુવક પર હુમલો કરાયો

ગઢડીયામાં અગાઉ કરેલી ફરિયાદની દાઝ રાખી યુવક પર હુમલો કરાયો બોટાદના ગઢડીયા ગામે ચાર માસ પહેલાં કરેલી ફરીયાદની દાઝ રાખી

Read more

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા એક શખ્સે આજથી બાર વર્ષ પહેલા ઉગામેડી ગામમાં આવેલા એક પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને મૂળ ઉગામેડીના વ્યક્તિ હાલ રહે સુરત વાળાને વેચાણ કરી બોગસ દસ્તાવેજ કરી આપી રૂપિયા એક લાખ પચ્ચીસ હજારની છેતરપીંડીની કરી હોવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા એક શખ્સે આજથી બાર વર્ષ પહેલા ઉગામેડી ગામમાં આવેલા એક પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને મૂળ

Read more

અમદાવાદ ના જુના વાડજ વિસ્તાર માંથી ફોર વ્હિલર માંથી દેશી દારૂ નો જથ્થો પકડી પાડજ વાડજ પોલીસ

તા:-૨૭/૪/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ ની ખાસ સૂચના થી અમદાવાદ શહેર માં પ્રોહી.જુગાર ની ગેરકાયદેસર

Read more

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શીહોરાના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઈ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને સામાજિક લોકો જોડાયા હતા, કેબિનેટ મંત્રીએ તળપદા કોળી સમાજની નારાજગી મામલે આપી પ્રતિક્રિયા.

લોકસભા ચુંટણીનો પ્રચાર પ્રસાર હાલ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આજરોજ 27 એપ્રિલના સાંજના સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિસ્તારના ધંધુકા

Read more

આટકોટ ગ્રામ પંચાયતના નોકરી કરતા રમેશભાઈ દયાશંકરભાઈ માઢક ચાલું નોકરી એ હાર્ટ એટેક આવ્યો

આટકોટ ગ્રામ પંચાયતના નોકરી કરતા રમેશભાઈ દયાશંકરભાઈ માઢક ચાલું નોકરી એ હાર્ટ એટેક આવ્યો હતો. આટકોટ ગ્રામનું પાણી વિતરણ કરવા

Read more

અમદાવાદની જીવદયા સંસ્થા દર્શના એનિમલ વેલ્ફેર એ વિજાપુર પોલીસ ને પશુ બચાવવા માહિતી આપતા એક પશુ નો જીવ બચાવ્યો.

મળતી માહિતી મુજબ વિજાપુરમાં જોગણી માતાના મંદિરે બકરાનો બલી ચઢાવવા આ અંગે માહિતી આપતા વિજાપુર પોલીસે સમયસર પહોંચી એક પશુને

Read more

થાનગઢના ધારેશ્વરધામ મુકામે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો થયો પ્રારંભ*

*પૂ. પરેશબાપુ (ખેરાળીવાળા) સંગીતના સુમધુર સુરાવલી સાથે દસ દિવસ કથામૃતનું રસપાન કરાવશે: તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે* ◼️ થાનગઢ (શ્રી જયેશભાઈ

Read more

*”શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ”ની પુર્ણાહુતી ૨૯મીને‌ સોમવારે: મહાપ્રસાદનું આયોજન*

કુળદેવી શ્રી શક્તિ માતાજી તથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી રામ ભક્ત ઉપાસક શ્રી તુષાર બાપુ નિમાવત સંગીતના

Read more

વિશ્વ પશુ ચિકિત્સક દિવસ વર્ષના એપ્રિલ મહિનામાં ચોથા શનિવારે ઉજવવામાં આવે છે જેમાં ૨૭ એપ્રિલ ૨૦૨૪ નાં દિવસે ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની અનોખી ઉજવણી વિશ્વ પશુ ચિકિત્સક દિવસ વર્ષના

Read more