ગુજરાતમાં મનમુકીને વરસશે મેઘરાજા - At This Time

ગુજરાતમાં મનમુકીને વરસશે મેઘરાજા


ગુજરાતમાં મનમુકીને વરસશે મેઘરાજા

અખાત્રીજના દિવસે ગુજરાતમાં ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર, રાજ્યમાં ચોમાસું વહેલું અને સારું રહેવાની આગાહી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ કે, આંધી અને વંટોળ સાથે ચોમાસાની શરૂઆત થશે, ગુજરાતના અનેક ભાગોમાં 106 ટકા વરસાદ જોવા મળશે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.