આણંદમાં પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ, - At This Time

આણંદમાં પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ,


આણંદમાં પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ, શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો અને નગરજનો જોડાયાં

આજરોજ વૈશાખ સુદ ત્રીજ ના પવિત્ર દિવસે આણંદ શહેરમાં ભગવાન શ્રી પરશુરામ જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયાં હતાં.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.