સાયલા ના સેજકપર માં ખોડિયાર માતાજી ની મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ ઉજવાયો. - At This Time

સાયલા ના સેજકપર માં ખોડિયાર માતાજી ની મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ ઉજવાયો.


સાયલા ના સેજકપર ગામમાં વર્ષો પહેલા ખોડિયાર માતાજી સ્થાપના ઝાંઝરશી ગોહિલ દ્વારા કરવામાં આવેલ એ વખતે સેજકજી ગોહિલ દ્વારા સેજકપર ગામ બંધાવેલ એ વખતે ખોડિયાર માતાજીની સ્થાપના કરાઈ હતી. જેને સેજકપર ગામના લોકો દ્વારા ૨૦૦૯ ના વૈશાખ સુદ ત્રીજ ના દિવસે ખોડિયાર માતાજીનું મંદિર નવનિર્માણ કરીને એમાં ખોડિયાર માતાજી ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેને દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ ના દિવસે ગામલોકો દ્વારા ખોડિયાર માતાજીના વાઘા બદલાવવા માં આવે છે તથા ગામલોકોને પ્રસાદ આપવામાં આવે છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.