મેંદરડા તાલુકાનાં રાજેસર નાં વીર શહીદ હસમુખભાઈ પાધડાર ની ૨૭મી પૂણ્યતિથિ એ પુષ્પાંજલિ કાર્યકમ યોજાયો..... - At This Time

મેંદરડા તાલુકાનાં રાજેસર નાં વીર શહીદ હસમુખભાઈ પાધડાર ની ૨૭મી પૂણ્યતિથિ એ પુષ્પાંજલિ કાર્યકમ યોજાયો…..


મેંદરડા તાલુકાનાં રાજેસર ના વીર શહીદ હસમુખભાઈ ની ૨૭મી પૂણ્યતિથિ એ પુષ્પાંજલિ કાર્યકમ યોજાયો

રાજેસર ગામનાં વતની અને સી.આર.પી.એફ માં ભારત માતાની સેવામાં વીર શહીદ થયેલા હસમુખભાઈ લખમણભાઇ પાઘડાર ની ૨૭મી પુણ્યતિથિ પર સી‌આ‌રપી.એફના જવાનો દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ તથા તેમના પરિવાર નું સન્માન સમારોહ રાજેસર પ્રાથમિક શાળા ખાતે સમગ્ર ગ્રામજનો અને મેંદરડા આર.એસ.એસ,વિશ્વ હિન્દુ પરિષદ,વંદે માતરમ સેવા સમિતિ હિન્દુ સેવા સમિતિ સહીતની સંસ્થાઓ સહી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને વીર શહીદ હસમુખભાઈ પાધડાર ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.