શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ પે સેન્ટર સ્કૂલ નં-૩ સાયલામાં આજે ધો.૮ ની વિદ્યાર્થિનીઓનો વિદાય-સન્માન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ત્યારબાદ આચાર્ય અને શિક્ષકો દ્વારા દીકરીઓને સારા ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ શું? વિશે સમજાવ્યું હતું.સૌ
Read more