જસદણમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ચૂંટણી પ્રચાર અર્થે સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ચૂંટણી પ્રચાર અર્થે સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો


લોકસભા ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પરષોત્તમ રૂપાલાજીના ચૂંટણી પ્રચાર અર્થે જસદણ-વિંછીયા વિધાનસભામાં આયોજીત “ સામાજિક સંવાદ “ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત અને પ્રજાકલ્યાણ માટે કરાયેલ નિર્ણયો, અમલમાં મુકાયેલ યોજના અને વિકાસલક્ષી કાર્યો સંદર્ભે સંવાદ કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.