સોમવારથી બાલભવનમાં ઉનાળુ વર્કશોપનો પ્રારંભ થશે, 20 ક્ષેત્રમાં નિષ્ણાતો તાલીમ અપાશે - At This Time

સોમવારથી બાલભવનમાં ઉનાળુ વર્કશોપનો પ્રારંભ થશે, 20 ક્ષેત્રમાં નિષ્ણાતો તાલીમ અપાશે


તબલા, કરાટે, યોગા, ચેસ, ડ્રોઈંગ, બાળગીત, ડાન્સ અંગેનો વર્કશોપ યોજાશે, ફોર્મ વિતરણ શરૂ

બાલભવન દ્વારા સોમવારથી ઉનાળુ વેકેશન વર્કશોપનો પ્રારંભ થશે. જેમાં બાળકોને તબલા, કરાટે, યોગા, ચેસ, ડ્રોઈંગ, બાળગીત, ડાન્સ અંગે તાલીમ આપવામાં આવશે. હાલ માટેના ફોર્મ વિતરણ શરૂ થઇ ગયા છે. અને ફોર્મ ભરીને પરત સોમવારથી શનિવાર સુધીમાં સાજે 5.00થી 7.30 દરમિયાન ભરીને પરત કરવાના રહેશે. વર્કશોપમાં 5થી 16 વર્ષના બાળકો ભાગ લઈ શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.