chintan vagadiya, Author at At This Time

સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતી ની ભવ્યાતિભવ્ય થશે ઉજવણી.હનુમાન જ્યંતીની ઉજવણીને લઈ મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી અન્નકૂટ, 54 ફૂટ ની પ્રતિમાએ લાઈટીંગ શો, મહા આરતી, ડાયરો, છડી પૂજન, કેક કટીંગ સહિત અલગ અલગ કાર્યક્રમોનું કરવામાં આવ્યું છે આયોજન.

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા નું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી ૨૩ એપ્રિલના

Read more

રામ નવમી નિમિત્તે શ્રી ઠાકોરજીનું દિવ્ય ષોડશોપચાર પૂજન

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર

Read more

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે શિવ મહાપુરાણ આયોજિત

મહિલા મંડળ ચોકડી ગામ સમસ્ત ગામજનો નર્મદેશ્વર મહાદેવ મંદિર માં આજે કથા ની પૂર્ણાહુતિ તા/17/04/2024 થઈ છે ત્યાર બાદ બપોરે

Read more

શ્રી રામનવમી એવં ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો..

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

બોટાદમાં બાઈકના હેન્ડલ ઉપર ટિંગાળેલું ત્રણ લાખ ભરેલું ઝબલું કોઈ શખ્સ શેરવી ગયો

બાઈક ચાલક દુકાનમાં પાણી પીવા છતાં ઘટના બની બોટાદમાં દુકાને પાણી પીવા છતાં બાઈકના હેન્ડલ ઉપર ટિંગાળેલા રૂપિયા ત્રણ લાખ

Read more

બોટાદ ગોકળીયાનાથ ની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ અને આગેવાનોએ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલહાર કરી ઉજવણી કરી

બોટાદ શહેરમાં આવેલ ગોકળિયા નાથની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલ તેમજ આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી

Read more

શ્રીકષ્ટભંજનદેવ દાદાને પપૈયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની સમગ્ર મતવિસ્તારના ચારેય તાલુકામાં ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા બેઠકો યોજાઈ, તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ કર્યા કેસરિયા, દરેક બેઠકોમાં મોટી સંખ્યામાં કાર્યકરો બેઠકમાં જોડાયા તો ઉમેદવાર, ધારાસભ્ય અને ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા 5 લાખથી વધુની ભવ્ય લીડ સાથેની જીતનો આશાવાદ કર્યો વ્યક્ત.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા નો જોરશોરથી ચૂંટણી પ્રચાર, લોકસભા બેઠક વિસ્તારમાં આવતા અમદાવાદ અને બોટાદ જિલ્લાના

Read more

સુરેન્દ્રનગર લોકસભા ભાજપ ઉમેદવારના હસ્તે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા.

બરવાળા તાલુકાના નભોઈ ગામે ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શીહોરા સામાજિક યજ્ઞ મુલાકાતે હતા. બોટાદ જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન વનુભાઈ રામસંગભાઈ કોલાદરા

Read more

સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપ ઉમેદવારના સમર્થનમાં રાણપુર શહેર ખાતે મોદી પરિવાર સભા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા તો ઉમેદવારે આપી પ્રતિક્રિયા.

9 સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આવેલા માલધારી

Read more

બોટાદના બરવાળા તાલુકામાં રમજાન ઈદ નિમિત્તે કોમી અને ભાઈચારાનું બીજ આજે મસ્ત મોટું વડ વૃક્ષ બનતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા

બોટાદ જીલ્લાનું બરવાળા ગામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન માં રમજાન ઈદ નિમિત્તે બરવાળા પોલીસ સ્ટાફને મીઠાઈ આપી

Read more

ગુડી પડવો- ચૈત્રી નવરાત્રિ પ્રારંભ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પરંપરાગત શણગાર ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારે આગેવાનો સાથે ધોલેરા તાલુકાના ચૂંટણી પ્રચાર અર્થે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર યોજી મિટિંગ, મોટી સંખ્યામાં કાર્યકરો હોદેદારો અને ચૂંટાયેલા સભ્યો રહ્યા ઉપસ્થિત

9 સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા દ્વારા જિલ્લા પંચાયતની સીટ વાઈઝ બેઠકો કરી જેમાં મતવિસ્તારમાં આવતા અમદાવાદ

Read more

સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવારનો પ્રથમ દિવસે જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ.

કોંગ્રેસ ઉમેદવાર રૂત્વીજ મકવાણા પહોંચ્યા મતવિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર ખાતે. રાણપુર ખાતે કોંગ્રેસ કાર્યકરો આગેવાનો અને સમર્થકોએ પુષ્પહાર કરી કર્યું

Read more

બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કાર ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ ક્રાઈમ બ્રાન્ચ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજ્ય. ગાંધીનગર નાઓએ આગમી લોકસભા ચુંટણી ૨૦૨૪ માં કાયદો અને વ્યવસ્થા ની

Read more

લોકસભા ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે વધારો બરવાળા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ્દ કરવા કરી રજૂઆત.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજના મહિલાઓ વિરુધ્ધ કરાયેલ અભદ્ર ટિપ્પણીનો

Read more

પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ના બફાટ મામલે દિવસે ને દિવસે વધી રહ્યો છે રોષ, વધુ 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિય સમાજે નોંધાવ્યો વિરોધ અને ઘડી અનોખી રણનીતિ, જે અંતર્ગત ધંધુકા ખાતે શોર્ટ નોટિસ પર 500 થી વધુ યુવાનો અને આગેવાનોની યોજાઈ રણનીતિ બેઠક જેમાં આગામી 7 એપ્રિલના રોજ યોજાશે ક્ષત્રિય સમાજનું હજારોની સંખ્યામાં મહિલાઓ યુવાનો અને આગેવાનો એકત્ર થઇ યોજશે મહાસંમેલન, તો 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિય સમાજના 500 થી વધુ યુવાનો અને આગેવાનો મહાસંમેલન આયોજન રણનીતિ અંગે 3 કલાકની શોર્ટ નોટિસ પર ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે થયા એકત્ર.

રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુધ્ધ કરેલ બફાટ નો મામલો દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો છે

Read more

બરવાળા પંથકમાં બાળા સાથે શારીરિક અડપલા કરવા બાબતે કડક સજાની માંગ

જિલ્લા વીએચપી અને બજરંગ દળ એ બરવાળા પ્રાંત અને પોલીસને આવેદન આપ્યું બરવાળા પંથકના એક ગામમાં 55 વર્ષના ઢગાએ સગીર

Read more

ગોંડલમાં અનુસૂચિત સમાજની લાગણી દુભાઇ તેવા શબ્દો ઉચ્ચારતા બોટાદમાં રોષ

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરાયેલા નિવેદનને લઈ છત્રીય સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠયો

Read more

બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ મેદાને વાલ્મિકી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલે રૂપાલા વિરુદ્ધ એન્ટ્રોસિટી દાખલ કરવા બોટાદ પોલીસને આવેદનપત્ર આપ્યું

બોટાદ જિલ્લા દલિત અધિકારી મંચ દ્વારા પુરુષોત્તમ રૂપાલા એ વાલ્મિકી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ના વિરોધમાં સમાજમાં રોષ ફેલાયો હતો

Read more

સાયકલ લઈને ચૂંટણી પ્રચાર બોટાદ શહેર ભાજપ પ્રમુખ જિલ્લા યુવા ભાજપ પ્રમુખે સાયકલ લઈને પ્રચાર કર્યો શરૂ

આગામી લોકસભાની ચૂંટણીને લઇ બોટાદ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સાયકલ યાત્રા કાઢી મતદાર જાગૃતિ અભિયાન

Read more

બરવાળા તાલુકાના રાણપરી ગામે સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

બરવાળા ના રાણપરી ગામના 55 વર્ષીય શખ્સે ગામની ધોરણ પાંચ ની વિદ્યાર્થીની સાથે બિભત્સ ચેનચાળા કરતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ

Read more

બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના સાળંગપુર મંદિર ખાતેથી પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલ જેયવિરભાઈ ભાભલુભાઈ વાળા રહે અમરેલી વાળાને પરિવાર સાથે મિલન કરાવતી બરવાળા પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર નાઓ દ્વારા તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબ તથા બોટાદ

Read more

હનુમાન જયંતી પછી સાળંગપુરમાં 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે..

સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. હનુમાનજીના ધામમાં દરેક તહેવાર

Read more

બરવાળા શહેર મા વોર્ડ નંબર ૨ મા કોંગ્રેસ મા ભડકો મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજ ની કોંગ્રેસ ની મહિલાઓ એ કેસરિયા કર્યાં

આગામી લોકસભા ની ચૂંટણી ની તૈયારી અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ભાઈ પટેલ ના માર્ગદર્શન

Read more

તારીખ-૨૮/૦૩/૨૦૨૪ બરવાળા પોલીસ સ્ટેશન (શી-ટીમ) ની સરાહનીય કામગીરી ભાવનગર રેન્જ આઈ. જી. પી. ગૌતમ પરમાર સાહેબ તેમજ બોટાદ જિલ્લા એસ.પી કે.એફ.બળોલિયા દ્વારા

બોટાદ જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા જળવાય તે સારું સતત કાર્યરત રહેવા માટે જણાવેલ હોય ત્યારે તારીખ ૨૮/૦૩/૨૦૨૪

Read more

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા ફુલો અને વરીયાળીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેશાસ્ત્રી સ્વામીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના

Read more
WhatsApp Icon