સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતી ની ભવ્યાતિભવ્ય થશે ઉજવણી.હનુમાન જ્યંતીની ઉજવણીને લઈ મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી અન્નકૂટ, 54 ફૂટ ની પ્રતિમાએ લાઈટીંગ શો, મહા આરતી, ડાયરો, છડી પૂજન, કેક કટીંગ સહિત અલગ અલગ કાર્યક્રમોનું કરવામાં આવ્યું છે આયોજન.
સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા નું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી ૨૩ એપ્રિલના
Read more