Sayla Archives - Page 3 of 8 - At This Time

*દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ચામુંડા ડુંગરની તળેટી, ચોટીલા ખાતે પતંગોત્સવ યોજાયો*

ચોટીલા બી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે,સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજકેટ કચેરી, સુરેન્દ્રનગર અને IED શાખાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી. ભવન, ચોટીલા

Read more

ચોટીલા તાલુકા નુ ગૌરવ ઉર્વશી બેન કણસાગરા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં રહેવાસી ઉમેશભાઈ.આર.કણસાગરા (ઠાકોર) જે હાલ જામનગર જિલ્લામાં આર્મી તરીકે ફરજ બજાવે છે.જયારે તેમની દીકરી ઉર્વશી કણસાગરા,પોડાર

Read more

સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

સાયલા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાય અને ખેલ ભાવના નું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી સાયલા તાલુકા

Read more

થાનગઢ તાલુકામાં આવેલી લીઝો ના પાસ ગેરકાયદેસર વેચાયાના આરોપ લાગ્યા. અમૃત મકવાણા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ના સોનગઢ ગામ ની સીમ વિસ્તારના માં આવેલ ખનીજ માટે ની લીઝો માપણી કરી, વેચાણ કરેલ

Read more

વેલાળા સરપંચ સુરેગભાઈ ખાચર નો ખાણ ખનીજ અધિકારીઓ સામે સણસણતા આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં વેલાળા ગામે જે કોલસાની ખાણો બુરવાની પુરવાની કામગીરી ચાલુ છે તેમાં પણ નાણાકીય સેટિંગ બહાર આવેલ

Read more

સૌની યોજના થકી સાયલા, ચોટીલા,મુળી, તાલુકાનાં સરપંચો ની બેઠક યોજાઇ.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા અને મુળી તાલુકાનાં સરપંચો ની બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઇ હતી.સૌની યોજના થકી મારફતે લોકો ને પીવા

Read more

સાયલા ના થોરીયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને પૂજ્ય જાદરાબાપુ ના મંદિરે દર્શન કરાવ્યા.

હાલના સમયમાં બાળકોને મોબાઈલ માં રસ હોય છે. એવા સમયમાં બાળકોને વાલી શિક્ષણ તો આપે જ છે. પણ સાથે સાથે

Read more

સાયલા ના સુદામડા શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલ માં યુવા નેતૃત્વ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

હાલમાં યુવાપેઢી ને ઉજાગર કરવા સરકાર ઘણી યોજના સેમિનાર યોજે છે. જેમાં સાયલાના સુદામડા શ્રીમતી ડી.પી શાહ હાઇસ્કૂલ માં કમિશ્નર

Read more

ચોટીલાના નવા સુરજદેવળ મંદિરે 1008 બાળકોને સૂર્યનમસ્કાર સાથે યજ્ઞ કરાયો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ચોટીલા / થાન પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે નવા સૂરજદેવળ

Read more

સૌની યોજના થી ખેડૂતો ને પાણી બંધ કરાતા જીરું ના પાક ઉપર રોટોવેટર ફેરવ્યું

*અનેક રજુઆત કરવા છતાં તંત્ર ટસ નું મસ ન થતા ખેડૂતો ને મોટું નુકસાન* સુરેન્દ્રનગર ના મુળી તાલુકાનાં ગામોમાં સૌની

Read more

સાયલા ખાતે વેપારી મહામંડળનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું

સાયલા વેપારી મહામંડળ દ્વારા દરવર્ષે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષના સ્નેહમિલન માં વેપારી મંડળ ની એકતા ભાઈચારો

Read more

થાનગઢ ના વિસ્તાર મા કોલસાની ખાણો બુરવાની કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર ઉપર ખનીજ માફીયાઓ એ કર્યો પથ્થર મારો.

થાનગઢ પાસે ભડુલા વિસ્તાર માં કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ અને કલેકટર સુરેન્દ્રનગર જિલ્લા ના હુકમ

Read more

સાયલાના સુદામડા ગામે વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

સાયલા ના સુદામડા ગામના સેવાભાવી પરિવાર ના સ્વઃ રમાબેન કનુભાઈ ગલચર (ચક્ષુદાતા) તથા મર્હુમ રોશનબેન શરીફભાઈ પાયક ની વાર્ષિક પુણ્યતિથિ

Read more

મુળી તાલુકા ના ખેડૂતો ને સૌની યોજના હેઠળ પાણી દ્વારા તળાવ ભરવા માટે ચલક ચલાણુ રમત.

મુળી તાલુકાનાં ગામોમાં સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવેલ અગાઉ અને તળાવો ભરી આપેલ ત્યારે ખેડૂતો એ રવિપાક નું

Read more

ચોટીલા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ જાહેર કરાઈ.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી. આર, પાટીલ સાહેબ ગુજરાત રાજયના મુખ્યમંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,

Read more

સાયલા તાલુકાના ચોરવીરા(થાન ) માં ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો.

સાયલા તાલુકાના અંતરિયાલ વિસ્તાર માં લોકોના નિદાન માટે ચોટીલા ના ડોક્ટર ટીમ દ્વારા ચોરવીરા (થાન ) ગામે ફ્રી નિદાન કેમ્પ

Read more

સાયલા નાં અનેક ગામોમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા પહોંચી.

મિશન મંગલમ યોજના અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની, ગાંધીનગર ના વડા એમ.ડી. શ્રી મનીષબંસલ સાહેબ સાયલા તાલુકાના સામતપર ગામે પ્રાથમિક

Read more

ચોટીલા તાલુકાના દેવસર ગામે ખનિજ લીજ ધારક અને ગ્રામ જનો વચ્ચે બબાલ.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે તેવુ લાગી રહ્યું છે. ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જે

Read more

નાના છૈડા ખાતે માલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભગવદ્દ સપ્તાહ નું આયોજન કરાયું.

આપણા નૂતન વર્ષ નો પ્રથમ મહિનો કારતક મહિનો જે પિતૃકાર્ય માટે ઉત્તમ મહિનો ગણાય છે. આમતો લોકો વર્ષમાં કારતક, ચૈત્ર,

Read more

સાયલા ખાતે તાલુકા કક્ષાના કૃષિ માર્ગદર્શન સેમીનાર તથા પ્રદર્શન અને સેવાસેતું કાર્યક્રમ યોજાયો

હાલમાં સુરેન્દ્રનગર ના દરેક તાલુકામાં કૃષિ માર્ગદર્શન સેમીનાર-વ પ્રદર્શન અને સેવાસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ત્યારે સાયલા તાલુકામાં સાયલા એ

Read more

સુરેન્દ્રનગર ભાજપ દ્વારા લીંબડી ચુડા સાયલા નું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું આપ આપ પાર્ટી ના 20 સભ્યો ભાજપ માં જોડાયા.

હાલમાં આપણા દેશના યશશ્વી વડાપ્રધાન દ્વારા આપણા માટે કાયમ વિકાસ ના કર્યો કરી રહ્યા છે. જે નરેન્દ્રભાઈ પોતાના દરેક નાના

Read more

ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાળ પાવન ભૂમિ પર આવેલું ચામુંડા માતાજી નુ મંદીર આખા વિશ્વમાં પ્રખ્યાત છે.આ ધાર્મિક સ્થળમાં ચામુંડ

Read more

ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણના વરદહસ્તે તાલુકા કક્ષાનો મિલેટ મેળો ખુલ્લો મુકાયો

ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણના વરદહસ્તે તાલુકા કક્ષાનો મિલેટ મેળો ખુલ્લો મુકાયો માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર: ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ

Read more

સાયલા ના થોરીયાળી જાદરાબાપુ ની બીજ ઉત્સવ નિમિતે તડામાર તૈયારી ચાલી રહી છે.

ગુજરાત માં દેવભૂમિ તરીકે જાણીતો પાંચાલ વિસ્તાર માં જ્યાં પાણે પાણે પીર જોવા મળે છે. એવાજ પાંચાલ ના પીરાણું એટલે

Read more

સીતાગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા બહેન નો વિદાય સમારોહ યોજાયો.

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સીતાગઢ ગામે અમુક કારણોસર બદલી થતાં ગ્રામજનોમાં શોક ની લાગણી ફેલાઈ હતી.સરકારી શાળાના શિક્ષકો શુ ન કરી

Read more

ચોટીલા ખાતે ધર્મશાળાના નવ નિર્માણ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

આજે તારીખ 8/11/2023 ને 2,30 વાગ્યે સ્થળ ચોટીલા તાલુકાના પાંચાળ ભુમી ઉપર વેલનાથ યુવા ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો

Read more

સાયલા ના સેજકપર ગામે સ્વ : કાનજીભાઈ પ્રજાપતિ ની તૃતીય પુણ્યતિથિ નિમિતે સંતવાણી યોજાઈ.

પ્રજાપતિ સમાજ એક સેવાભાવી સમાજ તરીકે જાણીતો છે જેને લોકો કુંભાર ભગત પણ કહે છે. આવુજ કાર્ય સાયલા તાલુકાના સેજકપર

Read more

સાયલા ના ખીટલા ગામનું નું ગૌરવ બીજલભાઈ નાકીયા આર્મી તરીકે ની ફરજ પૂર્ણ કરી વતન માં આગમન.

દેશની રક્ષા માટે આર્મી જવાનો કાયમ માટે ઉજાગર રહે છે. એમના પરિવારની પર્વા કર્યા વગર દેશ માટે ફરજ બજાવે છે.

Read more