વિશ્વરાજભાઈ ખાચરનો આજે જન્મદિવસ. - At This Time

વિશ્વરાજભાઈ ખાચરનો આજે જન્મદિવસ.


આનંદપુર દરબાર હાલ જસદણ વિશ્વરાજભાઈ કિરીટભાઈ ખાચરનો આજે જન્મદિવસ છે ૧૩ વર્ષ પૂર્ણ કરી ૧૪ માં વર્ષમાં મંગલ પ્રેવેશ કરશે ત્યારે માતા-પિતા .સંતો મહંતો, સગા સ્નેહીજનો. મિત્રવર્તુળ તેમજ રાજકીય આગેવાનો તરફથી જન્મદિવસની શુભેચ્છાનો મેહ વરસી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી સૂર્યનારાયણ તેમજ ચામુંડા માં ની અમી કૃપા બની રહે તેવા આશિષ સાથે પપ્પા -કિરીટભાઈ તેમજ એટ ધીસ ટાઇમ ન્યુઝ ટીમ પરિવાર તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
રિપોર્ટર જેસીંગભાઇ સારોલા, સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.