રાજા મહારાજા અફીણના નશામા પડ્યાં રહેતાં હોવાથી અંગ્રેજોનુ શાસન આવ્યુ : આપ નેતા - At This Time

રાજા મહારાજા અફીણના નશામા પડ્યાં રહેતાં હોવાથી અંગ્રેજોનુ શાસન આવ્યુ : આપ નેતા


રાજા મહારાજા અફીણના નશામા પડ્યાં રહેતાં હોવાથી અંગ્રેજોનુ શાસન આવ્યુ : આપ નેતા

બોટાદના ધારાસભ્ય અને હાલમાં ભાવનગર લોકસભા બેઠક ઇન્ડી ગઠબંધન આપના ઉમેદવાર દ્વારા સોશિયલ મીડીયામાં રાજા મહારાજાઓ અફીણના નશામાં પડ્યાં રહેતા હોવાથી અગ્રેજોનુ શાસન આવ્યુ તેવુ નિવેદન આપતાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. જેને લઈ બોટાદ સહિત રાજ્યના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. હાલમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર અતિમ તબક્કામાં છે. ત્યારે ઉમેદવારો એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ સહિતના નિવેદનો આપી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.