સાયલા તાલુકાના ચોરવીરા(થાન ) માં ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો. - At This Time

સાયલા તાલુકાના ચોરવીરા(થાન ) માં ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો.


સાયલા તાલુકાના અંતરિયાલ વિસ્તાર માં લોકોના નિદાન માટે ચોટીલા ના ડોક્ટર ટીમ દ્વારા ચોરવીરા (થાન ) ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાયો. જેમાં ચોટીલા ની જી.એલ. હોસ્પિટલ ના ડૉ, જયસુખભાઇ તથા દંતરોગ નિષ્ણાંત ડૉ, અરવિંદભાઈ ડાભી દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આશરે 150 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.