સુરત.આશીર્વાદ.માનવ.મંદિર.ખાતે.શિવાલય.નો શિલાન્યાસ વિધિ યોજાયો - At This Time

સુરત.આશીર્વાદ.માનવ.મંદિર.ખાતે.શિવાલય.નો શિલાન્યાસ વિધિ યોજાયો


સુરત.ની સંસ્થા.આશીર્વાદ માનવ મંદિર કામરેજ સુરત માં શિવાલય નું શિલાન્યાસ ની વિધિ કરવામાં આવ્યો તમામ ટ્રસ્ટીઓ પૂજા માં બેસી ને શિલાન્યાસ ની વિધિ પૂર્ણ કરી.માનવ.સેવા.ને મૂર્તિમંત્ર.બનાવી.દેતા.ટ્રસ્ટી ઓ.દ્વારા.ઉન્નમતો માટે આશીર્વાદ.રૂપ શિવાલય.નો શિલાયન્સ વિધિ.કરાયો હતો રસ્તે રજળતા અતિથિ અભ્યગતો અતિ ગંભીર મનોદિવ્યાંગ નું લાલન પાલન કરતી આશીર્વાદ માનવ મંદિર પરિસર માં ઉન્નમતો ને સ્થિરતા બક્ષે તે માટે શિવાલય નો શિલાયન્સ વિધિ માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ઉદારદિલ દાતા શ્રી સંસ્થા ના સ્વંયમ સેવી ઓની વિશાળ ઉપસ્થિતિ માં દેવાલય નો ભવ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.