ગઢડા તાલુકાના તલાટી કમ મંત્રી દ્વારા મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી,
બોટાદના ગઢડા સ્વામીના ખાતે ગઢડા તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મોરબી દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
Read more