વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા મોરબી દુર્ઘટનાને લઇ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/djyjb42yqtghznid/" left="-10"]

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા મોરબી દુર્ઘટનાને લઇ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


મોરબી ખાતે ધટેલ ગોઝારી દુર્ઘટનામાં મૃતકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે તથા ઘાયલ સ્વસ્થ બને તેવી મનોકામના સાથે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ આ પરિવારો ને સાંત્વના પાઠવી તેમજ મૃતકો ના આત્મા ની શાંતિ માટે આજ રોજ બોટાદ ના‌ જાપે ગઢડા (સ્વામી) શોકાંજલી માટે એકત્ર થઇ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે તમામ લોકો શોકાંજલી મા જોડાઈને વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા "મૌન રેલી" કેન્ડલ માર્ચ યોજીને બે મિનિટ માટે મોરબી દુર્ઘટનાને પગલે શોક વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]