ગઢડા શહેર કોળી સમાજના આગેવાનોની ચિંતન શિબિર યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tngq8he8nmgzvpy0/" left="-10"]

ગઢડા શહેર કોળી સમાજના આગેવાનોની ચિંતન શિબિર યોજાઈ


ગઢડા શહેર કોળી સમાજના આગેવાનો દ્વારા ચિંતન શિબિર સામા કાંઠે કોટૅની પાછળ સામઠીમાના મંદિરે યોજાઈ હતી. જેમાં ગઢડા શહેરના કોળી સમાજના આગેવાનો કરશનભાઈ ચૌહાણ, કિશોરભાઈ વેલાણી, નરેશભાઈ મકવાણા કિશોરભાઈ વગેરે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]