ગઢડા શહેરમાં લાભ પાંચમના દિવસે યોજાશે કોળી સમાજ સ્નેહ મિલન અને ભવ્ય શોભાયાત્રા. - At This Time

ગઢડા શહેરમાં લાભ પાંચમના દિવસે યોજાશે કોળી સમાજ સ્નેહ મિલન અને ભવ્ય શોભાયાત્રા.


ગઢડા શહેર સામાંકાઠા વિસ્તારના કોળી સમાજના યુવાનો અને વડીલો હાજર રહી. આવનાર લાભ પાચમ ના દિવસે સમગ્ર કોળી સમાજ ગઢડા શહેર અને તાલુકાનો સ્નેહમિલન યોજાવાનું છે. અને ભવ્ય શોભયાત્રાનું આયોજન કરેલ છે. જેના અનુસંધાને સમગ્ર સામાકાંઠા વિસ્તારમાં કોળી સમાજ ના ઘરે ઘરે જઈ આમંત્રણ પત્રિકા વહેચી ને આમંત્રણ પાઠવવા માં આવ્યું હતું જેમાં કિશોરભાઈ વેલાની, નરેશ ભાઇ મકવાણા,અજયભાઈ ઝાલા,વિપુલભાઇ ઝાપડીયા, નારણભાઈ,કાનોતરા,ઘનશ્યામભાઈ(હેડન)ઝાલા,વિનુભાઈ ધોરીયા,જયદીપભાઈ ઝાલા,કિશોરભાઈ જમોડ, રમેશભાઈ, રાજુભાઇ ઝાપડિયા,વિકુભાઈ જમોડ,ભરતભાઇ,હરીભાઇ,હિંમતભાઈ,મનીષભાઈ,સંજયભાઇ,જયુભાઈ મકવાણા,આકાશ સાંકળિયા જોડાયા હતા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon