ગઢડા શહેર કોળી સમાજ શોભાયાત્રા રેલીનાં રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે - At This Time

ગઢડા શહેર કોળી સમાજ શોભાયાત્રા રેલીનાં રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે


ગઢડા શહેર કોળી સમાજ શોભાયાત્રા રેલીનાં રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે
ગઢડા શહેર તથા તાલુકા કોળી સમાજ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત.

શોભાયાત્રા રેલી
વિશ્વકર્માનું મંદિર સવાણી ફાર્મ ની બાજુમાં બોટાદ રોડ ગઢડા થી નીકળી રામદેવપીર નું મંદિર ખોડીયાર નગર ગઢડા સ્વામીના સુધી પહોંચશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon