Jamnagar Archives - Page 2 of 3 - At This Time

જામ-જોધપુર મુકામે છાયડી ફાઉન્ડેશ રક્તદાન કેમ્પનું આયોજન

જામ-જોધપુર મુકામે છાયડી ફાઉન્ડેશ આયોજીત મનીષભાઈ અમૃતભાઈ વાછાણી (ગાંધી)ના જન્મદિવસે આજે વિનય વિધામંદિર મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ

Read more

ચૂંટણીને લગતી ફરિયાદો માટે 33 જિલ્લાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે 1ર દિવસનો સમયગાળો બાકી રહ્યો છે પ્રથમ તબકકા માટે ઉમેદવારી ફોર્મ પરત

Read more

જામનગરમાં પોલીસ ચેકીંગ દરમિયાન લાખોની રકમ મળતા કાર સવાર લોકોની પૂછપરછ ચૂંટણી અધિકારીઓ દોડી ગયા

જામનગરમાં રાજકોટ પાસિંગની કારમાંથી લાખોની રકમ મળી છે. પોલીસ ચેકીંગ દરમિયાન રોકડ મળતા કાર સવાર લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

Read more

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

જામનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી

Read more

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે ‘હું મતદાન કરીશ’ સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ

જામનગર આગામી તા.1 ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે અને મતદાનમાં અવશ્ય ભાગ

Read more

જામનગરમાં મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨નું આયોજન કરાયું

જામનગર. ગુજરાતમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાગૃત થાય

Read more

૮૦ જામજોધપુર વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારે ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ભરી શકાશે

તા.૦૯ નવેમ્બર, ચૂંટણી અધિકારીશ્રી ૮૦ જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી લાલપુર દ્વારા જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી

Read more

શ્રી ભવાની માતાજીનાં મંદિરે અન્નકૂટ ઉત્સવ

//શ્રી ભવાની માતાજીનાં મંદિરે અન્નકૂટ ઉત્સવ // જામનગર તા. ૩૧: જામનગરમાં સેતાવડ પાસે મણિયાર શેરીમાં આવેલ શ્રી ભવાની માતાજીનાં પ્રાચીન

Read more

વિધાનસભા સામાન્‍ય ચુંટણી – 2022 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ*

*વિધાનસભા સામાન્‍ય ચુંટણી – 2022 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર

Read more

જામનગર જિલ્લામાં શાંતી, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે*

*જામનગર જિલ્લામાં શાંતી, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે* *ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ કૃત્યો પર

Read more

ઉમેદવારો માટે લાઉડ સ્પીકરની પરવાનગી મેળવવા વિધાનસભા મતદાર વિભાગ દિઠ અધિકારીશ્રીઓની નિયુક્તિ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી*

*ઉમેદવારો માટે લાઉડ સ્પીકરની પરવાનગી મેળવવા વિધાનસભા મતદાર વિભાગ દિઠ અધિકારીશ્રીઓની નિયુક્તિ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી* વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન ઉમેદવારો

Read more

વિધાનસભા સામાન્‍ય ચુંટણી – 2022 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

*વિધાનસભા સામાન્‍ય ચુંટણી – 2022 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર

Read more

મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાંબોર્ડ, બેનર, જંડી ઉતારવા ની કામગીરી કરેલ

જામનગર જામનગર મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં અનુપમ રોડ તથા સુપર માર્કેટ રોડ રેકડીવાળા ન આવે તે માટે બે

Read more

જામજોધપુર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા બહેનો માટે તાલીમ સત્રનું આયોજન કરાયું

વર્કશોપમાં આશા બહેનો અને આશા ફેસીલીટર બહેનોને પી.સી. અને પી.એન.ડી.ટી. એકટ વિષે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું ‘બેટી બચાઓ બેટી

Read more

મહિલા આઇ.ટી.આઇ. જામનગર અને મેઈન આઇ.ટી.આઇ જામનગરની સરપ્રાઇઝ વિઝીટ લેતા રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા*

*મહિલા આઇ.ટી.આઇ. જામનગર અને મેઈન આઇ.ટી.આઇ જામનગરની સરપ્રાઇઝ વિઝીટ લેતા રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા* *ઝીણવટપૂર્વક તમામ વિગતો ચકાસી મહિલા આઈ.ટી.આઈ.અને

Read more

જામનગર સમસ્ત અનુસુચિત જાતિસમાજના યુવા આગેવાન અને મહામંત્રી નો આજે જન્મદિવસ

જામનગર સમસ્ત દલિત સમાજના યુવા આગેવાન અને મહામંત્રી ચેતનકુમાર વિજયભાઈ ભાંભી આજે તા /૬/૧૦/૧૯૯૨ રોજ જન્મ દિવસ છે તે જાગૃત

Read more

જામજોધપુર તાલુકા સસ્તા અનાજ એશોશીયન દ્વારા પોતાની પડતર માંગણીને લઈ આપ્યુ આવેદનપત્ર આગામી તા.ર થી પુરવઠાના જથ્થાની વિતરણ વ્યવસ્થા બંધ કરવાની અપાયેલ ચીમકી

જામજોધપુર સસ્તા અનાજ એશોશી યન દ્વારા પોતાની વિવિધ પ્રશ્નોની છેલ્લા બે વરસ થયાપડતર માગણીઓમાં સરકાર ઉદાસીનતા દાખવતી હોય જેમને લઈ

Read more

જામ જોધપુર મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પોતાની વર્ષો જૂનીપડતર માંગણી ને લઈ આજરોજ રેલી કાઢી આવેદનપત્ર આપી ધરણા યોજયા

જામજોધપુરના મધ્યાહન ભોજન સંચાલકો દવારા આજરોજ તા ૨૧- ૯ – ૨૨ને બુધવારના રોજ ૩-૦૦ કલાકે માનદ વેતનમાં વધારો અને વર્ષો

Read more

જામજોધપુરના સિદસર નજીક ડાઇવર્ઝન ધોવાયું

જામજોધપુરના સિદસર નજીક ડાઇવર્ઝન ધોવાયું ભારે વરસાદને લઈને ડાઇવર્ઝનમાં ઠેર ઠેર ભંગાણ સિદસર થી પાનેલી તરફ જતા રસ્તા પરનો ડાઇવર્ઝન

Read more

જામનગર માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે 78 જામનગર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

Read more

લાલપુર તાલુકા પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન તમામ કર્મચારીઓનાં પ્રશ્નો સંબંધિત આંદોલન ની ચીમ્કીઓ આપવામાં આવી

લાલપુર તાલુકા પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન તમામ કર્મચારીઓનાં પ્રશ્નો સંબંધિત આંદોલન ની ચીમ્કીઓ

Read more

સરકારી તંત્ર દ્વારા અવારનવાર માલધારી સમાજ ઉપર થતા અત્યાચાર બાબતે લાલપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું

સરકારી તંત્ર દ્વારા અવારનવાર માલધારી સમાજ ઉપર થતા અત્યાચાર બાબતે લાલપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું જાણવા મળતી વિગત પ્રમાણે

Read more

જામજોધપુરમાં થોડાક દિવસોના વિરામ બાદ આજેબપોરે ૧૨-૩૦ વાગ્યા બાદ ફરી વરસાદ ચાલુ રોડ પર પાણી વહેતા થયા

જામજોધપુરમાં થોડાક દિવસોના વિરામ બાદ આજેબપોરે ૧૨-૩૦ વાગ્યા બાદ ફરી વરસાદ ચાલુ રોડ પર પાણી વહેતા થયા રિપોર્ટ વિજય બગડા

Read more

દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈએ ગત તા.૧૯ ઓગષ્ટના રોજ બેગ્લોર ખાતે

Read more

પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિર મૂકામે વસરા પરિવાર દ્વારા લઘુરૂદ્ર અભીષેક તથા શિવમહાપુજા કાર્યક્રમ યોજાશે

જામજોધપુરના પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિર. મુકામે સુરેશભાઈ ગોવાભાઈ વસરા તથા લાલપુર આહિર સમાજ પ્રમુખ પ્રવીણભાઈ કાનાભાઈ વસરા પરિવાર દ્વારા લઘુરૂદ્ર

Read more

જામજોધપુર ના નરમાણા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રાનું ગ્રામજનો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું

*સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા* *૧૦૦% કોવિડ વેક્સીનેશન પૂર્ણ કરવા પર સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું*

Read more

જામનગરના બાળરોગ નિષ્ણાંત ડો. કલ્પેશ મકવાણાનો આજે જન્મદિવસ

જામનગરના બાળરોગ નિષ્ણાંત તબિબ કલ્પેશ એસ. મકવાણાનો આજે જન્મદિવસ છે. તા. 25/07/ 1984ના રોજ જન્મેલા ડો. કલ્પેશભાઇ આજે સફળ જીવનના

Read more

ડો.કલ્પેશ એસ. મકવાણા , જામનગર જિલ્લા ના નામાંકિત બાળરોગ નિષ્ણાંત , કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકો ને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૨ મા ફ્રી કેમ્પ નું આયોજન

કાલાવડ તાલુકા ના છેવાડા ના ગામ ખરેડી મા કરવામાં આવ્યું હતું , આ કેમ્પ ખરેડી ગામ મા PHC ખાતે તા.૧૭/૦૭/૨૦૨૨

Read more

જામજોધપુર તાલુકામાં ઠેર ઠેર ભાવપૂર્વક ગુરૂપુર્ણિમા ઉજવાઈ

જામજોધપુર તાલુકામાં ઠેર-ઠેર વિવધ ગામોમાં ભાવપૂર્વક ગુરુ પુણિમાની ઉજવણી કરાઇ હતી જેમાં પીપળેશ્વર મહાદેવ મંદિર રોકડીયા હનુમાન મંદિર સતપુરણ ધામ

Read more