શ્રી ભવાની માતાજીનાં મંદિરે અન્નકૂટ ઉત્સવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7at0l1rb2kocuzr4/" left="-10"]

શ્રી ભવાની માતાજીનાં મંદિરે અન્નકૂટ ઉત્સવ


//શ્રી ભવાની માતાજીનાં મંદિરે અન્નકૂટ ઉત્સવ //

જામનગર તા. ૩૧: જામનગરમાં સેતાવડ પાસે મણિયાર શેરીમાં આવેલ શ્રી ભવાની માતાજીનાં પ્રાચીન મંદિરે કારતક સુદ એકાદશી તુલસી વિવાહનાં દિને તા. ૪/૧૧/૨૦૨૨ ને શુક્રવારે સાંજે ૫ થી રાત્રે ૧૦ દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભક્તોને અન્નકૂટ ઉત્સવનો લાભ લેવા ભવાની યુવક મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રીપોર્ટ બાઈ

રાહુલ ગાંધી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]