પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિર મૂકામે વસરા પરિવાર દ્વારા લઘુરૂદ્ર અભીષેક તથા શિવમહાપુજા કાર્યક્રમ યોજાશે - At This Time

પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિર મૂકામે વસરા પરિવાર દ્વારા લઘુરૂદ્ર અભીષેક તથા શિવમહાપુજા કાર્યક્રમ યોજાશે


જામજોધપુરના પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિર. મુકામે સુરેશભાઈ ગોવાભાઈ વસરા તથા લાલપુર આહિર સમાજ પ્રમુખ પ્રવીણભાઈ કાનાભાઈ વસરા પરિવાર દ્વારા લઘુરૂદ્ર અભિષેક તથા શિવમહાપુજા કાર્યકમતાઃ૧/૮/૨૦૨૨ને સોમવારના રોજ રાખેલ હોઈ તેમજ ૧૧-oo કલાકે મહાપ્રસાદીનો કાર્યકમ રાખેલ હોઈ સર્વે શિવભક્તોને આ ધર્મોત્સવ કાર્યકમમાં પધારી ધર્મ લાભ લેવા વસરા પરિવાર દ્વારા જણાવેલ છે

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon