જામ-જોધપુર મુકામે છાયડી ફાઉન્ડેશ રક્તદાન કેમ્પનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9jnr6oud1f6r5e0m/" left="-10"]

જામ-જોધપુર મુકામે છાયડી ફાઉન્ડેશ રક્તદાન કેમ્પનું આયોજન


જામ-જોધપુર મુકામે છાયડી ફાઉન્ડેશ આયોજીત મનીષભાઈ અમૃતભાઈ વાછાણી (ગાંધી)ના જન્મદિવસે આજે વિનય વિધામંદિર મુકામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ રકતદાન કેમ્પનો પ્રારંભ પૂર્વ કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરીયા છાયડી ફાઉન્ડેશનના પ્રમુખ કોશીકભાઈ રાબડીયા દ્વારા પ્રારંભ કરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]