જામજોધપુર તાલુકામાં ઠેર ઠેર ભાવપૂર્વક ગુરૂપુર્ણિમા ઉજવાઈ - At This Time

જામજોધપુર તાલુકામાં ઠેર ઠેર ભાવપૂર્વક ગુરૂપુર્ણિમા ઉજવાઈ


જામજોધપુર તાલુકામાં ઠેર-ઠેર વિવધ ગામોમાં ભાવપૂર્વક ગુરુ પુણિમાની ઉજવણી કરાઇ હતી જેમાં પીપળેશ્વર મહાદેવ મંદિર રોકડીયા હનુમાન મંદિર સતપુરણ ધામ આશ્રમ ધુનડા વગેરે જગ્યાએ ભકતોનો પ્રવાહ ઉમટ્યો હતો

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon