જામ જોધપુર મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પોતાની વર્ષો જૂનીપડતર માંગણી ને લઈ આજરોજ રેલી કાઢી આવેદનપત્ર આપી ધરણા યોજયા - At This Time

જામ જોધપુર મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પોતાની વર્ષો જૂનીપડતર માંગણી ને લઈ આજરોજ રેલી કાઢી આવેદનપત્ર આપી ધરણા યોજયા


જામજોધપુરના મધ્યાહન ભોજન સંચાલકો દવારા આજરોજ તા ૨૧- ૯ - ૨૨ને બુધવારના રોજ ૩-૦૦ કલાકે માનદ વેતનમાં વધારો અને વર્ષો જૂની પડતર માંગણી માટે એન.જી.ઓના વિરોધમાં મીની બસસ્ટેન્ડ ચોકથી અમારી માંગે પુરી કરો ના બેનરો સાથેરેલી કાઢી મામલતદાર કચેરીએ જઈ મામલદારને આવેદનપત્ર આપી મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા ઘરણા કરેલ જેમાં ૩૦૦ જેટલા મધ્યાહન ભોજન કચોરીના કર્મચારી ભાઈ બહેનો જોડ્યા હતા અને પોતાના પડતર પ્રશ્નોની માંગ કરી હતી અને જણાવ્યુ હતું કે મધ્યાહન ભોજન સંચાલકને ૧૬૦૦ રસોયામદદનીશને ૧૪૦૦ ઓછી સંખ્યા હોય તો રસોયામદદનીશને ૫૦૦ અને ૩૦૦ જ ચુકવાય છે જેનાથી મોંઘવારીમા પરિવારનું ગુજરાત ચલાવવું પણ મુશ્કેલ પડે છે જેથી આવી કારમી મોંઘવારીમા લઘુતમ વેતનધારા અનુસાર લધુતમ વેતન ચુક્વવું જોઈએ

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon