SAURANG THAKKAR, Author at At This Time

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે પોતાની કાર પર લાલ-વાદળી લાઇટો અને સાયરન લગાડીને નકલી અધિકારી હોવાનો ડોળ કરતા યુવકને પકડી પાડ્યો હતો.

અમદાવાદ નાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક એવાં યુવકને પોલીસે પકડ્યો હતો જે પોતાની કાર પર પોલીસ ની ગાડી

Read more

ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા દર રવિવારે ચલાવાતી પુસ્તક પરબે ચાર વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારના ભાજપના પૂર્વ ઉમેદવાર ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા દર રવિવારે ચલાવવામાં આવતા પુસ્તક પરબને ચાર વર્ષ પૂરા

Read more

અમદાવાદ શહેર-જિલ્લા પત્રકાર એકતા દ્વારા અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના ડો. શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં મહાસંમેલન-2024નું આયોજન કરવામાં આવ્યું .

21/04/2024 ના રોજ અમદાવાદ શહેર-જિલ્લા પત્રકાર એકતા દ્વારા અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના ડો. શ્યામ પ્રસાદ મુખર્જી હોલમાં મહાસંમેલન-2024નું આયોજન કરવામાં

Read more

ભારત સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કેમિકલ પ્રોસેસિંગ યુનિટો ને કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો કેમિકલયુક્ત પાણીથી ત્રાહિમામ પોકારી ગયા.

અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં વટવા પોલીસ સ્ટેશન અને ગુજરાત ઓફસેટ ની પાછળના ભાગે આવેલ ભારત સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ

Read more

વટવા તાલુકાનાં મામલતદાર કચેરી દ્વારા સંચાલિત વટવા ચાવડી પંચાયત માં છેલ્લા ત્રણ દિવસથી BSNL નું વાઈફાઈ નેટવર્ક બંધ થતાં અરજદારો હેરાન પરેશાન.

(૧)અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા વટવા તાલુકાનાં મામલતદાર કચેરી દ્વારા સંચાલિત વટવા ચાવડી પંચાયત માં છેલ્લા ત્રણ દિવસથી BSNL નું

Read more

અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં દબાણ હટાવવાની જે કાર્યવાહી ઔડાએ કરવાની હોય, ત્યાં ગેરકાયદેસર રીતે મ્યુનિસિપલ એસ્ટેટ કાર્યવાહી કરી રહ્યું છે.

અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા સરદાર પટેલ રિંગ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવાની ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવી

Read more

ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ્સે કુદરતી હોનારત જેવી કે, આગ કે ભૂકંપ વગેરે વિશે એલર્ટ આપતું ડિવાઇસ બનાવ્યું

ગવર્મેન્ટ પોલિટેકનિકના સ્ટુડન્ટ્સે કુદરતી હોનારત જેવી કે, આગ કે ભૂકંપ વગેરે વિશે એલર્ટ આપતું ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઈસને આપણે

Read more

હાથીજણ ગામ ખાતે આવેલ રામ કળશ રથ તથા અક્ષત યાત્રા નું ગામ ના મુસ્લિમ બિરાદરો દ્વારા ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ ગામ ખાતે આવેલ રામ કળશ રથ તથા અક્ષત યાત્રા નું ગામ ના મુસ્લિમ બિરાદરો

Read more

અમદાવાદમાં વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ નો સાપ્તાહિક સાંસ્કૃતિક કાર્યક્રમ નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ.*

અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની ના માર્ગદર્શન

Read more

અમદાવાદનાં વટવા વોર્ડમાં મોટી દરગાહ પાસે મચ્છી પીઠ ની બાજુમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોરમાં પીવાના પાણીમાં માટી આવે છે.

અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં મોટી દરગાહ પાસે મચ્છી પીઠ ની બાજુમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોરમાં પીવાના પાણીમાં

Read more

અમદાવાદ ના રાયપુર ખાતે કાજલ ઓઝા વૈદ નો ” પુસ્તક સમસ્યા સમાધાન કે સાથી” વિષય ઉપર ચિંતા સાથે નો સંવાદ.

અમદાવાદ ના રાયપુર ખાતે ભાજપ શહેર મહામંત્રી મા.ભૂષણ ભટ્ટ ના નેતૃત્વમાં રાયપુર વિસ્તારમાં તારીખ ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ રવિવાર સવારે ૧૧.૦૦

Read more

જે દિવસે ગીતાના પાઠ સ્કૂલમાં ભણવામાં આવશે એવો પ્રસ્તાવ લાવનાર BJP સરકારે એ જ દિવસે સાંજ સુધીમાં દારૂબંધીમાં છૂટછાટ જાહેર કરી હતી.

– ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ

Read more

ટ્રાફિક પોલીસ નાં “જે” ડિવિઝન માં ફરજ બજાવતા બ્લડ કેન્સર પીડિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની મદદે ઈસનપુર ની શી ટીમ

અમદાવાદ શહેર ખાતે ટ્રાફિક પોલીસ નાં “જે” ડિવિઝન માં ફરજ બજાવતા આ.વુ.પો.કો શ્રી મિત્તલ બેન શાંતિલાલ ગોંડલીયા છેલ્લા છ માસથી

Read more

‘ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ’ના ધ્યેયમંત્ર સાથે ગાંધીનગર ખાતે આયોજિત પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના અધિકારી-કર્મચારીઓની ‘ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ’ના ધ્યેયમંત્ર

Read more

રેલ્વે અપડેટ :-1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદ ને બદલે સાબરમતી થી થશે,

1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદ ને બદલે સાબરમતી થી થશે, પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ

Read more

ઈસનપુર ચાર રસ્તા પર બંને સાઈડે ઉભી રહેતી શટલ રિક્ષાઓ નાં કારણે સર્જાય છે ટ્રાફિક જામ

ઈસનપુર ચાર રસ્તા પર ટ્રાફિક જામ નાં થાય એ ઉદ્દેશ્ય ને ધ્યાનમાં રાખીને ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.

Read more

શિવરંજના ચાર રસ્તા પર એક ખાનગી ટ્રાવેલ બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે મહિના પછી લગ્ન કરવાની મહત્વાકાંક્ષી યુવતીનું મોત નીપજ્યું હતું.

અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન અવર જવર કરતા મોટા વાહનોના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 24

Read more

ગાંધીનગર જીલ્લાના નાનાં ચિલોડા ખાતે આવેલા સેવાભાવી સંસ્થા નાગલધામ ગ્રુપની સેવાઓ વિશે જાણો.

ગાંધીનગર જિલ્લાના નાનાં ચિલોડા ખાતે, સીએનજી પંપ પાછળ , શ્રીનાથ શોપીંગ સેન્ટરના પહેલા માળે ઓ બ્લોક માં ‌103 નંબર ધરાવતી

Read more

ચિલોડા ખાતે પોલીસ દ્વારા અમદાવાદ ફાઈનલ મેચ જોવા આવેલા દિલ્હીના યુવકો સાથે થયેલ તોડકાંડ મામલો

હાલમાં દિલ્હીથી વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે આવેલા બે લોકોને ટ્રાફિક પોલીસે ચિલોડા પોઈન્ટ પાસે ચેકિંગ માટે અટકાવ્યા હતા.

Read more

આજના અમદાવાદનાં મહત્વના સમાચાર

(૧)ઇસનપુરમાં પુત્ર જમતા-જમતા પિતાને બિભત્સ ગાળો બોલતો હોવાથી માતાએ પુત્રને ગાળો બોલવાની ના પાડી હતી જેથી પુત્રે ઉશ્કેરાઇને વાસણો ફગાવી

Read more

ઈમાનદારી આજે પણ જીવંત છે એનું ઉદાહરણ પુરું પાડતો એક કિસ્સો સામે આવ્યો.

અમદાવાદની અંદર આજે એક ઉમદા એક ઉદાહરણ જોવા મળ્યું 14 તારીખ ના રોજ કંકુબેન બાબાજી સોલંકી આ બેન અમદાવાદ મ્યુનિસિપલ

Read more

આજ રોજ હોટલ હયાત પેલેસ બરોડા ખાતે ઓલ ઈન્ડિયા બલોચ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ હોટલ હયાત પેલેસ બરોડા ખાતે ઓલ ઈન્ડિયા બલોચ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવેલ જેમા બલૂચિસ્તાન ના એકઝાઇલ વડાપ્રધાન

Read more

અમદાવાદ ખાતે માઈનોરીટી કો-ઓડિનેશન કમિટી (MCC) ની મિટિંગ યોજાઈ

આજ રોજ અમદાવાદ ખાતે માઈનોરીટી કો-ઓડિનેશન કમિટી (MCC) ની મિટિંગ રાખી હતી, જેમાં ગુજરાતનાં અલગ અલગ જિલ્લાના 70 જેટલા આગેવાનોએ

Read more

અમદાવાદ ના સાત વર્ષના કેનીલ આચાર્ય એ સ્ટેટ લેવલ કરાટે ટ્રનામેન્ટ મા ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો.

આણંદ ખાતે આવેલ યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મા ઓલ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયન્સીપ નુ ૧૪ – ૧૫ ઓક્ટોબર 2023

Read more

રવિદાસ બાપુની પ્રતિમાનું અનાવરણ:પાટણના રવિધામ સર્કલ પર સમાજના આગેવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આ ધાર્મિક પ્રસંગે યજમાન પરિવારના નિવાસ્થાનેથી શ્રી રવિદાસ બાપુની ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંગીત અને કાજલ મહેરીયાના સુરીલા સુરો વચ્ચે શોભાયાત્રા

Read more

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)નો અવતાર માનવામાં આવે છે, તેમના મંદિરો ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે.

રામદેવપીરનો જન્મ લગભગ 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ના ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. તેમની

Read more

અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આવેલા વટવા જીઆઈડીસી મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર આવેલ વર્ષો જુનો પુલ જર્જરીત હાલતમાં.

અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આવેલા વટવા જીઆઈડીસી મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપર આવેલ વર્ષો જૂનો પુલ છે જે 1994 માં અમદાવાદ મ્યુનિસિપલ

Read more

ચંદ્રયાન 3 એ ચંદ્રની સપાટી પર મૂકીને ભારતે ઈતિહાસ રચ્યો, દેશમાં ચારો તરફ ખુશીનો માહોલ સર્જાયો હતો.

ઈતિહાસ રચાયો છે. ભારત, જેણે ચંદ્રને તેની સંસ્કૃતિ અને સમાજમાં ઘણી રીતે સામેલ કર્યો છે, તેણે તેના પર તેનું ચંદ્રયાન-3

Read more

અમદાવાદ ના ખોખરા પોલીસે ગણતરી ના કલાકો માં જ નવ વર્ષની ગુમ થયેલ બાળકી ને શોધી આપી સરાહનીય કાર્ય કરી બતાવ્યું.

અમદાવાદ ના ખોખરા પોલિસ એ ગણતરી ના કલાકો માં જ નવ વષઁ ની ગુમ થયેલ બાળકી ને શોધી આપી એક

Read more

શહીદ વીર મહિપાલસિંહ વાળા ની યાદ માં દેશ ભક્તિ ગીતો દવ્રારા શ્રધ્ધાન્જ્લી આપવામાં આવી……

અમદાવાદ માં સરસ્વતી મ્યુજીકલ ગ્રુપ સંધ્યાબેન દવ્રારા 77માં સ્વાતંત્ર પર્વ દિવસની અને શહીદ વીર મહિપાલસિંહ વાળા ની યાદ માં દેશ

Read more