રેલ્વે અપડેટ :-1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદ ને બદલે સાબરમતી થી થશે, - At This Time

રેલ્વે અપડેટ :-1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદ ને બદલે સાબરમતી થી થશે,


1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદ ને બદલે સાબરમતી થી થશે,

પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો રદ રહેશે,

19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં,

ભોપાલ ડિવિઝનના સંત હિરદારામ નગર સ્ટેશન ઊપર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

Report by :- Keyur Thakkar, Ahmedabad

PUBLISH BY: SAURANG THAKKAR, AHMEDABAD JILLA BEURO CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.