હાથીજણ ગામ ખાતે આવેલ રામ કળશ રથ તથા અક્ષત યાત્રા નું ગામ ના મુસ્લિમ બિરાદરો દ્વારા ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું - At This Time

હાથીજણ ગામ ખાતે આવેલ રામ કળશ રથ તથા અક્ષત યાત્રા નું ગામ ના મુસ્લિમ બિરાદરો દ્વારા ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું


અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ ગામ ખાતે આવેલ રામ કળશ રથ તથા અક્ષત યાત્રા નું ગામ ના મુસ્લિમ બિરાદરો દ્વારા ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હિન્દુ મુસ્લિમ એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હાથીજણ સુન્ની મુસ્લિમ સમાજ તથા તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિક અતુલભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓ પણ હાજર હતા સૌ ગામજનો એ રામ મંદિર બનવા પર શુભેચ્છા આપી હતી.

રિપોર્ટ બાય સૌરાંગ ઠક્કર, અમદાવાદ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.