Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “Run for Vote” નું આયોજન કરવામાં આવ્યું

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રીજા તબક્કામાં ૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે નાગરિકોમાં મતદાન માટે

Read more

વિસાવદર તાલુકા માં ભાજપના ભ્રસ્ટાચારથી ત્રસ્ત જનતા ભાજપને ડુબાડશે કે તારશેવિસાવદર તાલુકામા જેમપોર્ટલમા થયેલ ભ્રસ્ટાચારમા રાજકીય કનેકશનભાજપ નાજ મોટામાથાસામેલ

ભાજપના ભ્રસ્ટાચારથી ત્રસ્ત જનતા ભાજપને ડુબાડશે કે તારશેવિસાવદર તાલુકામા જેમપોર્ટલમા થયેલ ભ્રસ્ટાચારમા રાજકીય કનેકશનભાજપ નાજ મોટામાથા સામેલ વિસાવદર તાલુકાપંચાયતમા ભાજપનું

Read more

વિસાવદર તાલુકા ના મતદારો ની નારાજગી વચ્ચે બહારથી માણસો લાવવા છતાં વિસાવદરમાં ભાજપનો રોડ શો ફલોપ

વિસાવદર તાલુકા ના મતદારો ની નારાજગી વચ્ચે બહારથી માણસો લાવવા છતાં વિસાવદરમાં ભાજપનો રોડ શો ફલોપઆજરોજ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા

Read more

વિસાવદર માં લોકસભા ના ઉમેદવાર અને ભાજપાના સાંસદ સામે પ્રશ્નો વાળા પોસ્ટરો લાગ્યા

વિસાવદર માં ભાજપાના સાંસદ સામે પ્રશ્નો વાળા પોસ્ટરો લાગ્યા જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે હવે બેનર યુધ્ધ શરૂ થયું

Read more

વીરપુર માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી કિરણ માયાવંશી ભાજપમાં જોડાયા..

બાલાશિનોર ખાતે ભારતીય જનતા પાર્ટીનો દલિત સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલ વીરપુરના ટ્રસ્ટી કિરણભાઈ

Read more

યુવા સામાજિક કાર્યકર યશ ચંદાણી નો આજે જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન

યુવા સામાજિક કાર્યકર યશ ચંદાણી નો આજે જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન યુવા સામાજિક કાર્યકર યશ ચંદાણી નો

Read more

આણંદ જીલ્લાના વિદ્યાનગર ખાતે યોજાયો રન ફોર વોટ કાર્યક્રમ

આણંદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મે ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની પ્રક્રિયા સબંધિત તમામ

Read more

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના વિરોધી સંગઠન દ્વારા રક્તદાન શિબિર યોજાય

વડોદરા..તા.૦૪/૦૫/૨૪ શનિવારના રોજ સમા વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના વિરોધી સંગઠન દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. વડોદરા

Read more

5 મે ના રોજ સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

મતદાન અંગે કરવામાં આવતા કોઈપણ પ્રકારના મતદાર સર્વેક્ષણ કરી શકાશે નહીં મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ

Read more

ગોધરા ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઈ

ગોધરા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં

Read more

ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રદેશ દ્વારા શીખ સમાજ સંમેલનનું આયોજન.

શીખ સમુદાયે “અબ કી બાર 400 પાર, હર બાર મોદી સરકાર”ના નારા લગાવ્યા તાજેતરમાં ભાજપા ભાષાભાષી સેલ કર્ણાવતી મહાનગર ગુજરાત

Read more

ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ ” અભિયાન થકી વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે અંગે છેલ્લા 15 દિવસથી સતત લોકોમાં અલગ અલગ રીતે જાગૃતિ ફેલાવવાના કરાયા, તો મતદાન ના દિવસે મતદાન કરો અને 7% સુધીના વિશેષ ડિસ્કાઉન્ટ મેળવવા અંગેની માહિતી આપતા બરવાળા મદદનીશ મતદાર નોંધણી અધિકારી મામલતદારે પ્રતિક્રિયા આપતા લોકોને મતદાન કરવા અપીલ કરી.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ધંધુકા વિધાનસભા વિસ્તારના બરવાળા તાલુકામાં વધારેમાં વધારે મતદાન થાય તે અંગે વહીવટી તંત્ર દ્વારા વિશેષ મતદાન જાગૃતિ

Read more

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ભાજપ ઉપાઘ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ભાજપ ઉપાઘ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા જેમાં રાજકોટની જનતાએ અપાર

Read more

જસદણ વિંછિયા પંથકનાં મતદારો મતદાન માટે સજજ: તંત્ર દ્વારા પણ તૈયારી પૂર્ણ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ જસદણ વીંછિયા પંથકના મતદારો આવતી કાલ મંગળવાર તા.૭ મે ૨૦૨૪ અંતર્ગત લોકસભાની ચૂંટણી અંગે સજજ થઈ

Read more

જસદણ ખાતે છાયાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહી કથાપાન કર્યું

જસદણ ખાતે છાયાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહી કથાપાન કર્યું.

Read more

જસદણ-વિંછીયા વિધાનસભા સમાવિષ્ટ આટકોટ ખાતે કુંવરજી બાવળિયાએ તથા તાલુકા પ્રમુખ ભાવેશ વેકરિયા સાથે અનેક કાર્યકર્તાઓએ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

જસદણ-વિંછીયા વિધાનસભા સમાવિષ્ટ આટકોટ ખાતે કુંવરજી બાવળિયાએ તથા તાલુકા પ્રમુખ ભાવેશ વેકરિયા સાથે અનેક કાર્યકર્તાઓએ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો.

Read more

અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ઇનોવા કાર માંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી ગ્રામ્ય LCB

તા:-૦૫/૦૫/૨૦૨૪ અમદાવાદ પોલીસ મહા નિરીક્ષક શ્રી જે.આર મોથલીયા સાહેબની ખાસ સૂચના થી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહીબીશન જેવા ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ

Read more

બોટાદ રૂરલ પોલીસે રતનવાવ ગામના ખેડૂત કાકા-ભત્રીજા સાથે 75 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારને ઝડપી રૂ. 34 લાખ રીકવર કર્યાં

બોટાદ તાલુકાના રતનવાવ ગામના ખેડૂત કાકા-ભત્રીજા પાસેથી બોટાદના ચકમપર ગામના કપાસના દલાલે કુલ રૂપિયા 75 લાખનો 5246 મણ કપાસની ખરીદી

Read more

બોટાદ એલ.સી.બીએ રાણપુરમાં રહેતો ધમાને જેલ હવાલે કર્યો

બોટાદ એલ.સી.બીએ રાણપુરમાં રહેતો ધમાને જેલ હવાલે કર્યો બોટાદમાં વિદેશી દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ રાણપુરમાં કૃષ્ણનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મેશ ઉર્ફે

Read more

યંગ જાયન્ટસ બોટાદ દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરાયું

યંગ જાયન્ટસ બોટાદ દ્વારા લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરાયું જન સેવા અને સંસ્કાર

Read more

બોટાદના સૂર્યોદય લુહાર સુથાર જ્ઞાતિ સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

બોટાદના સૂર્યોદય લુહાર સુથાર જ્ઞાતિ સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો બોટાદ ખાતે સૂર્યોદય લુહાર સુથાર જ્ઞાતિ સંઘ દ્વારા યોજાયો સ્નેહમિલન

Read more

બોટાદમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટનું ભવ્ય આયોજન

બોટાદમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટનું ભવ્ય આયોજન અધિકારીઓ-કર્મચારીઓ,પોલીસ કર્મીઓ, શિક્ષકો તેમજ ડોક્ટરો સહિત બોટાદવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આગામી

Read more

બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 71000 નું અનુદાન

બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 71000 નું અનુદાન આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળમાં બોટાદથી સ્વ.કૃણાલ સ્વ.રોનક સ્વ.અક્ષરની આત્મ શાંતિના મોક્ષાર્થે (ભાગવત

Read more

પેથાપુર પો.સ્ટે. વિસ્તારના પેથાપુર ગામના પ્રોહી બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવૃતિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ

પેથાપુર પો.સ્ટે. વિસ્તારના પેથાપુર ગામના પ્રોહી બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવૃતિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ

Read more

મહેસાણામાં શ્રીહનુમાન ચાલીસા કથાના ત્રીજો દિવસે હરિપ્રકાશદાસ સ્વામીએ સમજાવ્યું કે, વ્યક્તિને સાચું સુખ કેવી રીતે મેળવી શકે?

મહેસાણાના વિજાપુરમાં સાંકાપુરા ખાતે વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીની શ્રીહનુમાન ચાલીસા કથાનું રસપાન કરાવી રહ્યા

Read more

જસદણમાં ઠાકોરજીની જાનમાં નરેશ પટેલ: બળદગાડાની લગામ પકડી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ જસદણમાં રવિવારે રૂક્ષ્મણી અને ઠાકોરજીના વિવાહ પ્રસંગે ખોડલધામના પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશભાઈ પટેલ

Read more