બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 71000 નું અનુદાન - At This Time

બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 71000 નું અનુદાન


બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂપિયા 71000 નું અનુદાન

આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળમાં બોટાદથી સ્વ.કૃણાલ સ્વ.રોનક સ્વ.અક્ષરની આત્મ શાંતિના મોક્ષાર્થે (ભાગવત સપ્તાહ નિમિત્તે) રૂ.71,000 પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ઘાસચારામાં દાન મળેલ છે.સંસ્થા હૃદય પૂર્વક આભાર અભિનંદન ધન્યવાદ પાઠવે છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.