બોટાદના સૂર્યોદય લુહાર સુથાર જ્ઞાતિ સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદના સૂર્યોદય લુહાર સુથાર જ્ઞાતિ સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


બોટાદના સૂર્યોદય લુહાર સુથાર જ્ઞાતિ સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

બોટાદ ખાતે સૂર્યોદય લુહાર સુથાર જ્ઞાતિ સંઘ દ્વારા યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ જેમા ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી બિર્જેશભાઈ મેરજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલીયા, મહામંત્રી રશિકભાઈ ભુંગાણી, તેમજ મોટી સંખ્યા મા લુહાર સુથાર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન હરેશભાઇ પીઠવા દ્વારા કરવામા આવ્યુ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.