Barvala Archives - At This Time

ભાલ વિસ્તારમાં ક્ષત્રિય અસ્મિતા રથ નું થયું પ્રસ્થાન.

રૂપાલા અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષ મામલે ક્ષત્રિય અસ્મિતા રથ આજથી ભાલ પંથકમાં ફરશે. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ

Read more

આજથી દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથાનો પ્રારંભ

આજથી દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથા યોજાશે. આ માટે હરિપ્રકાશદાસજી સ્વામી, સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, કીર્તન સ્વામી,

Read more

ભીમનાથ ગામેથી ગેલેરીયા ચેકપોસ્ટથી વાહન ચેકિંગ દરમ્યાન ટ્રક નં.GJ-01-HT-9841 માંથી શંકાસ્પદ હાલતમાં અબોલ પશુ નંગ-૦૯ સાથેકુ.રૂ.૯,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતીબરવાળા પોલીસ ટીમ.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્રારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબ તથા બોટાદ વિભાગના

Read more

ટૂંક સમયમાં અમદાવાદ-સાળંગપુર હેલિકોપ્ટર રાઇડ થશે શરૂ, કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસર નજીક 2 હેલિપેડ બનીને તૈયાર

સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને આવતા ભક્તો માટે એક પછી એક હાઇટેક સુવિધા મંદિરના સંતો દ્વારા કરવામાં આવી રહી

Read more

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત પ્રા .આ. કેંદ્ર ભીમનાથના અલગ અલગ ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના

ભાગરૂપે મચ્છર ઉત્પત્તિ સ્થાન વિશે લોકોને માહિતી આપવામાં આવી તેમજ મેલેરીયા રોગ વિશે આઈસી કામગીરી કરવામાં આવી. આ તમામ કામગીરી

Read more

પૂનમ નિમિત્તે શ્રી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

સાળંગપુર ખાતે ધામધૂમપૂર્વક “શ્રી હનુમાન જયંતિ” મહામહોત્સવની ઉજવણી કરાઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી

Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતી અવસરે ઉપસ્થિત રહ્યા

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન

Read more

દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ “દાદાને વ્હાલી દીકરી” અંતર્ગત ભવ્ય આયોજન કરાયું,

જેમાં 11 માં બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા

Read more

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ અંતર્ગત

Read more

સાળંગપુરધામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો મંદિરના હજારીગલ ફુલોનો દિવ્ય સુશોભન કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી

Read more

સાળંગપુરધામ ખાતે “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી

Read more

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર તમામ સાત બેઠકો પર દેવ પક્ષના ઉમેદવારો નો ભવ્ય વિજય બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઈ

ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી ગઈ કાલે યોજાઈ હતી જેની આજે મતગણતરી હતી તે પૂર્ણ થતા ચૂંટણી અધિકારીએ પરિણામ

Read more

હનુમાન જયંતિ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવના દર્શાનાર્થે પધારતા શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક સમસ્યા નિવારવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

તા.૨૩/૦૪/૨૦૨૪ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે બરવાળામાં સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શાનાર્થે પધારતા શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત

Read more

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગારની સાથે કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના

Read more

તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા પૂજય મહંત સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિમાં રંગેચંગે પુષ્પદોલોત્સવ ઉજવવામાં આવ્યો હતો પૂજય મહંત સ્વામીએ ભકતોને રંગી પુષ્પદોલોત્સવ ની ઉજવણી કરાઈ હતી ત્યારે લાખૌ હરિભકતો પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાઈને ધુળેટી પર્વ ની ઉજવણી કરી હતી

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો

Read more

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું 555 કિલો ફુલો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી

Read more

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 60 કિલો રંગબેરંગી ઓર્કિડ ફુલનો શણગાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી

Read more

સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતી ની ભવ્યાતિભવ્ય થશે ઉજવણી.હનુમાન જ્યંતીની ઉજવણીને લઈ મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી અન્નકૂટ, 54 ફૂટ ની પ્રતિમાએ લાઈટીંગ શો, મહા આરતી, ડાયરો, છડી પૂજન, કેક કટીંગ સહિત અલગ અલગ કાર્યક્રમોનું કરવામાં આવ્યું છે આયોજન.

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા નું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી ૨૩ એપ્રિલના

Read more

રામ નવમી નિમિત્તે શ્રી ઠાકોરજીનું દિવ્ય ષોડશોપચાર પૂજન

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર

Read more

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે શિવ મહાપુરાણ આયોજિત

મહિલા મંડળ ચોકડી ગામ સમસ્ત ગામજનો નર્મદેશ્વર મહાદેવ મંદિર માં આજે કથા ની પૂર્ણાહુતિ તા/17/04/2024 થઈ છે ત્યાર બાદ બપોરે

Read more

શ્રી રામનવમી એવં ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો..

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

બોટાદમાં બાઈકના હેન્ડલ ઉપર ટિંગાળેલું ત્રણ લાખ ભરેલું ઝબલું કોઈ શખ્સ શેરવી ગયો

બાઈક ચાલક દુકાનમાં પાણી પીવા છતાં ઘટના બની બોટાદમાં દુકાને પાણી પીવા છતાં બાઈકના હેન્ડલ ઉપર ટિંગાળેલા રૂપિયા ત્રણ લાખ

Read more

બોટાદ ગોકળીયાનાથ ની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ અને આગેવાનોએ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલહાર કરી ઉજવણી કરી

બોટાદ શહેરમાં આવેલ ગોકળિયા નાથની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલ તેમજ આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી

Read more

શ્રીકષ્ટભંજનદેવ દાદાને પપૈયાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી

Read more

સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની સમગ્ર મતવિસ્તારના ચારેય તાલુકામાં ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા બેઠકો યોજાઈ, તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ કર્યા કેસરિયા, દરેક બેઠકોમાં મોટી સંખ્યામાં કાર્યકરો બેઠકમાં જોડાયા તો ઉમેદવાર, ધારાસભ્ય અને ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા 5 લાખથી વધુની ભવ્ય લીડ સાથેની જીતનો આશાવાદ કર્યો વ્યક્ત.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા નો જોરશોરથી ચૂંટણી પ્રચાર, લોકસભા બેઠક વિસ્તારમાં આવતા અમદાવાદ અને બોટાદ જિલ્લાના

Read more