ભાલ વિસ્તારમાં ક્ષત્રિય અસ્મિતા રથ નું થયું પ્રસ્થાન. - At This Time

ભાલ વિસ્તારમાં ક્ષત્રિય અસ્મિતા રથ નું થયું પ્રસ્થાન.


રૂપાલા અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષ મામલે ક્ષત્રિય અસ્મિતા રથ આજથી ભાલ પંથકમાં ફરશે.

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ ગામના ભવાની માતાજીના મંદિરથી થયું રથ નું પ્રસ્થાન.

ધોલેરા, ધંધુકા તાલુકા સહિતના અનેક ગામોમાં આગામી 29 એપ્રિલ સુધી રથનો બનાવાયો છે રૂટ.

ક્ષત્રિય આગેવાન હરપાલસિંહ ચુડાસમા, ચુડાસમા સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા, બરવાળા એપીએમસીના પૂર્વ ચેરમેન સુરપાલસિહ ચુડાસમા, હાસ્ય કલાકાર દીગુભા ચુડાસમા સહિતના અનેક આગેવાનો જોડાયા.

ક્ષત્રિયો સાથે ભરવાડ સમાજ તથા સાધુ સમાજ તથા મહીલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રથનું પ્રસ્થાન કરાવી રથ આયોજીત રૂટ મુજબ આગળ ધપાવવામાં આવ્યો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.