બંને જિલ્લામાં વીજ તંત્રનાં ૫૫૪ ફિડરમાં મેન્ટેનન્સનો ધમધમાટ શરૂ
કાળઝાળ ગરમીમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી, વીજ પુરવઠો બંધ રખાતા હાલાકી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વીજતંત્ર દ્વારા જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનાં કુલ-૫૫૪ ફીડરોમાં
Read moreકાળઝાળ ગરમીમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી, વીજ પુરવઠો બંધ રખાતા હાલાકી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વીજતંત્ર દ્વારા જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનાં કુલ-૫૫૪ ફીડરોમાં
Read moreતમામ ખેડુતભાઈઓ તથા વેપારીભાઈઓ ને જણાવાનું કે અગામી તારીખ: ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવાર નાં રોજ લોકસભા ચુંટણી અનુલક્ષીને જાહેર રજા હોવાથી
Read moreપ્રાંતિજ શહેરમાં જાહેર સ્થળોએ ગંદકીના લીધે લોકોને ભારે હાલાકી. તંત્ર દ્વારા સાફસફાઈ કરી આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી નગરજનોની
Read moreલોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી અરવલ્લી જિલ્લાને જોડતી આંતરાજ્ય બોર્ડરો અને જિલ્લાની ચેકપોસ્ટો ખાતે રાઉન્ડ ધી ક્લોક પોલીસ તપાસ શરૂ
Read moreવિજયનગરના વજેપુર ગામના શિક્ષક સામે પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો. લોકસભાની ચૂંટણીને લઈ ખેડબ્રહ્મામાં પ્રિસાઈડિંગ ઓફિસરની તાલીમ ચાલી રહી છે. જે
Read moreજિલ્લામાં કાળઝાળ ગરમીએ પ્રજાને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર કરી દીધી છે. લગ્નસરા સહિતના શુભ પ્રસંગોમાં પણ બપોરે મંડપમાં પાંખી હાજરી
Read moreસાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હિટવેવની સ્થિતિથી લોકો અકળાયા. હજુ ૩ દિવસ કાળઝાળ ગરમીની આગાહી: મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૩૯થી ૪૦
Read moreહિંમતનગર પાસે આરસોડામાં વિજય વિશ્વાસ સભામાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સાબરકાંઠા જિલ્લા સાથે મારો વર્ષોથી નાતો એવોને એવો રહ્યો
Read moreસહુને પરવડે તેવા ભાવની એકમાત્ર રેસીડેન્સીઅલ પ્લોટિંગની સ્કીમ તલોદ માં …. પ્લોટ એરિયા 155 વાર થી 250 વાર કુલ પ્લોટ
Read moreભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં વિસંગતતા જણાતાં ચૂંટણી અધિકારીની નોટિસ. ચૂંટણી પંચે લોકસભા બેઠક માટે ઉમેદવાર વધુમાં વધુ ૯૫ લાખ ખર્ચ
Read moreહરસોલમાં હાઈસ્કૂલની સામે આવેલ પ્રથમ કોમ્પલેક્ષમાં બક્ષીપંચનું ચૂંટણીલક્ષી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં જનતા મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને ભાજપને જીતાડવા
Read moreયાત્રાધામ ડભોડા હનુમાનજી મંદિર ખાતે દાદાના સાનિધ્યમાં ખાનપુર બાવીસી તપોધન બ્રહ્મ સમાજનો ૧૨મા સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવતા
Read moreઉનાળાની સિઝનમાં ખેડૂતો ઘાસચારાનું અને ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય છે પરતું તળાવ, જળાશયો અને રિંગબોરમાં પાણીની સુકાઈ જવાથી ખેડૂતોને
Read moreઆગામી તા.૭ મે.ના રોજ ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ-૯૪ લોકસભા બેઠકો ઉપર મતદાન યોજાવવાનું છે છે
Read moreઅનાજ ના ભાવ 01/05/2024 બુધવાર
Read moreપ્રાંતિજની રામપુરા ચોકડી પાસે આજે નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે.સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, જાહેર સભાના સ્થળે અંતિમ તબક્કાની તૈયારીઓ
Read moreપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.૧ મેના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે હિંમતનગર આવી રહ્યા છે, જે માટેની
Read moreહરસોલમાં આવેલી પૌરાણિક પુષ્ટિમાર્ગીય હવેલીનો ૧૦૨મો પાટોત્સવ આનંદપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય ગુરુ તિલક બાવાજીએમનનીય પ્રવચનથી ઉપસ્થિત સૌ વૈષ્ણવોને
Read moreસાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમર્થનમાં પ્રાંતિજ વિધાનસભા ભાજપ કિસાન મોરચાના નેજા હેઠળ કિસાન સંમેલનનું આયોજન રાજ્યના
Read moreતલોદ તાલુકાના ખેરોલ ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલ પરિવારની પાર્કિંગ કરેલ કારમાં એકાએક ધૂમાડા નિકળવા સાથે આગ લાગતા સ્થાનિકો
Read moreસાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ખાતે શ્રી ગોવર્ધનાથજીની પ્રાચિન હવેલી પરિસર ખાતે ૧૦૨મા પાટોત્સવ નિમિત્તે પૂજા-પાઠ, આરતી અને મહાપ્રસાદના આયોજન
Read moreસાબરકાંઠા જિલ્લાએલસીબીની ટીમ લોકસભા ચૂંટણી સંદર્ભે પ્રાંતિજના મજરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક કાળા કલરની કાર વિદેશી દારૂનો જથ્થો
Read moreમોડાસાના અમુલ કોમ્પલેક્ષમાં એક સાથે સાત દુકાનો ઓફિસોને તાળાં તૂટ્યાં લાખોની ચોરી. રવિવારની રાત્રે કોમ્પલેક્ષમાં ઘૂસેલા તસ્કરોએ શરાફી મંડળી, બ્યુટીપાર્લર,
Read moreઉનાળાની શરૂઆત સાથે જ અરવલ્લીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ડુંગર અને ખેતરોમાં અનેક જગ્યાએ આગ લાગ્યા બાદ હવે
Read moreઅમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે પર આવેલ મજરા ત્રણ રસ્તા નજીકના સર્વિસ રોડ પર મંગળવારે હાઈવા અને કાર વચ્ચે અકસ્માત થતાં બંને
Read moreતલોદ જલારામ સત્સંગ હોલ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે દિપકભાઈ ચોટાઈ પરિવાર દ્વારા સુંદરકાંડ નું આયોજન કરવામાં આવતા આ પ્રસંગે તલોદ
Read moreતલોદના પોયડા ખાતે પ્રતિ વર્ષની જેમ ચાલુ સાલે મહાકાળી માતાજીનો ૧૭મા પાટોત્સવનું આયોજન કરવામાં આવતા આ પ્રસંગે માતાજીનું હોમ હવન
Read moreતલોદ તાલુકાના વાવ ખાતે આવેલ વિરેશ્વર મહાદેવ મંદિરમાં બુધવારે વિરબાવજીના જન્મદિવસને સંભારણું બનાવવાના ભાગરૂપે હિંમતનગર રેડક્રોસ સોસાયટી અને અમદાવાદના સંયુક્ત
Read more