હિંમતનગર પાસે આરસોડા ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની જાહેર સભા યોજાઈ - At This Time

હિંમતનગર પાસે આરસોડા ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની જાહેર સભા યોજાઈ


હિંમતનગર પાસે આરસોડામાં વિજય વિશ્વાસ સભામાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સાબરકાંઠા જિલ્લા સાથે મારો વર્ષોથી નાતો એવોને એવો રહ્યો છે. સાબરકાંઠામાં પેઢીની પેઢીઓ બદલાય ગઈ છે પણ મારો એના પ્રત્યે પ્રેમ એવોને એવો છે.સાબરકાંઠા જિલ્લા સાથે વર્ષોથી મારો નાતો છે, પેઢીઓ બદલાઈ છે, મારા પ્રત્યે પ્રેમ એવોને એવો છેઃ નરેન્દ્ર મોદી. વીજળી અને પેટ્રોલનું બિલ મારે ઝીરો કરવું છે, પીએમ સૂર્ય યોજનાથી, તમે જેટલી વીજળી પેદા કરો અને વાપરો અને વધારાની વીજળીમાંથી કમાણી કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આગમન થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.