વાવ ખાતે વિરબાવજીનો જન્મોત્સવ ઊજવાયો - At This Time

વાવ ખાતે વિરબાવજીનો જન્મોત્સવ ઊજવાયો


તલોદ તાલુકાના વાવ ખાતે આવેલ વિરેશ્વર મહાદેવ મંદિરમાં બુધવારે વિરબાવજીના જન્મદિવસને સંભારણું બનાવવાના ભાગરૂપે હિંમતનગર રેડક્રોસ સોસાયટી અને અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સાતમા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતુ. જે પ્રસંગે રક્તદાતાઓના સહયોગથી ૧૬૧ બોટલ રક્તનું દાન કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.