હવેલીનો ૧૦૨મો પાટોત્સવ ઉજવાયો - At This Time

હવેલીનો ૧૦૨મો પાટોત્સવ ઉજવાયો


સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ખાતે શ્રી ગોવર્ધનાથજીની પ્રાચિન હવેલી પરિસર ખાતે ૧૦૨મા પાટોત્સવ નિમિત્તે પૂજા-પાઠ, આરતી અને મહાપ્રસાદના આયોજન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે પૂ. ૧૦૮ વ્રજનાથ મહારાજ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.