Uncategorized Archives - Page 2 of 19 - At This Time

બહેનોની ભાગીદારી ભાજપને પચતી નથી : જેનીબેન ઠુમ્‍મર

બહેનોની ભાગીદારી ભાજપને પચતી નથી : જેનીબેન ઠુમ્‍મર પુર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા,પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ રાઠોડ,પ્રદેશ કોંગ્રેસ ના આગેવાન

Read more

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું અત્યારે ગરમી ની સીઝન વધુ

Read more

ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓએ પંચમહાલ જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪,પંચમહાલ ગોધરા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૮-પંચમહાલ લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ

Read more

પંચમહાલ જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા “ચુનાવ પાઠશાલા” અંતર્ગત જાંબુઘોડામાં વિવિધ સ્થળો પર રેલી યોજી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪,પંચમહાલ જિલ્લો ગોધરા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮-

Read more

સૂત્રોથી મળતી માહીતી પ્રમાણે, જેડીયુ ગુજરાત પ્રદેશ મહા સચિવ કૈયુમ મેમણ ઈન્ડિયા ગઢવંધનના ઉમેદવારના ચૈતર વસાવાના સમર્થનમાં

ગુજરાતમાં લોકસભા ચુંટણીમા દરેક પાર્ટીના ઉમેદવારો પોતપોતાના ફોર્મ ભરી દિધા છે અને ચૂંટણી પ્રચારમા લાગ ગયા છે ત્યારે સમગ્ર ગુજરાત

Read more

અજાણ્યા નંબર પરથી આવતા ફ્રોડ કોલ્સથી બચવાના ઉપાય

વોટ્સએપમાં આપણે માટે તદ્દન અજાણ્યા લોકો તરફથી આવતા ફોન કૉલ્સનું દૂષણ સતત વિસ્તરી રહ્યું છે. હમણાં જ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ

Read more

ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રતિબધ્ધ અનુયાયી એવા કવિ-લેખક અને બૌધ્ધાચાર્ય સામંતભાઈ સોલંકી બૌદ્ધનું ,સમાજ રત્ન એવોર્ડ-૨૦૨૪ આપી સન્માન કરાયું.

ડો.બાબાસાહેબ આંબેડકરના પ્રતિબધ્ધ અનુયાયી એવા કવિ-લેખક અને બૌધ્ધાચાર્ય સામંતભાઈ સોલંકી બૌદ્ધનું ,સમાજ રત્ન એવોર્ડ-૨૦૨૪ આપી સન્માન કરાયું. સમન્વય શે.કા.સંગઠન સોમનાથ

Read more

નારીઓના મુક્તિદાતા એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બી.આર.આંબેડકર સાહેબની ૧૩૩મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી.

નારીઓના મુક્તિદાતા એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બી.આર.આંબેડકર સાહેબની ૧૩૩મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી. તા.૧૪/૪/૨૪ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી

Read more

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે ભાવનગર શહેર માં બીપીનભાઈ ડાભી દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે ભાવનગર શહેર માં બીપીનભાઈ ડાભી દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે દુનિયા માં દિવસે ને

Read more

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે વેરાવળ શહેર માં પંકજભાઈ સોલંકી (વકીલ) દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે વેરાવળ શહેર માં પંકજભાઈ સોલંકી (વકીલ) દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે દુનિયા માં દિવસે

Read more

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા શનિવારે નિઃશુલ્ક છાશ વિતરણ આયોજન કરવામાં આવશે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા શનિવારે નિઃશુલ્ક છાશ વિતરણ આયોજન કરવામાં આવશે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા છાશ વિતરણ નું નિઃશુલ્ક આયોજન આવનારા

Read more

અવસાન નોંધ

માળીયાહાટીના નિવાસી હાલ અમદાવાદ જશોદાબેન વલાયારામ ચાંદના (ઉ.વ.84) ત્રિલોકચંદ વલાયારામ ચાંદના તથા પ્રદીપભાઈ વલાયારામ ચાંદના તથા સુનિલકુમાર વલાયારામ ચાંદનાના માતૃશ્રીનું

Read more

જુનાગઢ જિલ્લાના કેશોદમાં ચોવટીયા પરિવાર દ્વારા થયેલ દેહદાન-ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા સ્વ.રાધાબેન કરમશીભાઈ ચોવટીયા(ઉ.વ.૮૨)કે જેઓ મનહરભાઈ કે.ચોવટીયા,નિલેશભાઈ કે.ચોવટીયા,વિપુલભાઈ(કનુભાઈ)કે.ચોવટીયાના માતૃશ્રી થાય છે. જેમનું તા.૧૦.૦૪.૨૦૨૪,ચૈત્ર સુદ બીજના રોજ

Read more

શહેરા નગર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધુમથી ઉજવણી કરાઈ

શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીંચાંદના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. નગરમાં આવેલા ઝુલેલાલ મંદિર ખાતે મોટી

Read more

માળીયાહાટીના માં કક્કડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

માળીયાહાટીના માં તારીખ 16/4/2024 થી તારીખ 23/4/ 2024 સુધી મૂળ માળીયાહાટીના વાળા હાલ બોમ્બે વ્રજલાલ કરસનદાસ કક્કડ (લાલાભાઇ કક્કડ અને

Read more

પંચમહાલ જિલ્લામાં વિશ્વ હોમિયોપેથી દિવસ ૨૦૨૪ની ઉજવણી કરાઈ

ચાલુ વર્ષની થીમ“હોમિયો પરિવાર:એક આરોગ્ય,એક કુટુંબ”સાથે આયુષ શાખા,ગોધરા ખાતે કાર્યક્રમ યોજાયો ગોધરા પ્રતિ વર્ષે ૧૦ એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની

Read more

જન્મદિવસની હાર્દીક શુભકામનાઓ

માળીયા હાટીના પટેલ સમાજના આગેવાન અને માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા આપને આપના જન્મદિવસની મંગલમય શુભકામનાઓ, સંકલ્પોનું સાફલ્ય,

Read more

ચૈત્રી નવરાત્રી ૨૦૨૪ દરમિયાન પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે તંત્રની પહેલ

તા.૦૯ એપ્રિલ થી ૨૩ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન પાવાગઢ રોપ વેના સમયગાળામાં ફેરફાર કરાયો ગોધરા તારીખ ૦૯ એપ્રિલ ૨૦૨૪ થી તારીખ

Read more

NMMS પરીક્ષા દરમિયાન શિક્ષણ પરિવારનું માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં સરકારી પ્રાથમિક શાળાઓના ધો.8 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે

Read more

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઈસ્કૂલ દ્વારા વડાલી શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઈસ્કૂલ દ્વારા વડાલી શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય

Read more

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા સીએમ સાહેબ તથા અમદાવાદ ના મેયર શ્રી તથા નારણપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ને બાય પોસ્ટ દ્વારા રોજગાર અપાવા બાબતે આવદેન પત્ર આપવામાં આવ્યું

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા સીએમ સાહેબ તથા અમદાવાદ ના મેયર શ્રી તથા નારણપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ને બાય પોસ્ટ દ્વારા રોજગાર અપાવા

Read more

પાવાગઢ ખાતે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના દિવસોને ધ્યાને રાખી દુર્ઘટના,જાનહાની ન સર્જાય તે માટે પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ

પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે મુખ્યત્વે રવિવારના દિવસોમાં યાત્રાળુઓ /લોકોની ખૂબ જ મોટી

Read more

માળીયા હાટીના માં કુળદેવી શ્રી ચામુંડા માતાજી નવ નિર્મિત મંદિર ના દ્વિતીય વાર્ષિક મહોત્સવને લઈ તડામાર તૈયારી

ભવ્ય ધ્વજા રોહણ તથા નવચંડી મહાયજ્ઞ હાટી ક્ષત્રિય સમાજ જ્ઞાતિ સમસ્ત સમૂહ મહાપ્રસાદ સમારંભ યોજાશે માળીયા હાટીના ચામુંડા માતાજી નવ

Read more

રંગોળી,પોસ્ટર અને મહેંદી સ્પર્ધા થકી પંચમહાલ જિલ્લામાં મહિલા મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪,પંચમહાલ જિલ્લાની આંગણવાડી કેન્દ્રો ખાતે ખાસ ઝુંબેશ,ઘરે ઘરે જઈને વધુમાં વધુ મતદાન કરવા અંગે બહેનોએ પ્રતિજ્ઞા લીધી ગોધરા

Read more

આજે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે હાટી ક્ષત્રિય સમાજ તથા કારડીયા રાજપૂત સમાજ, તમામ ક્ષત્રીય સમાજની અગત્યની બેઠક

આજ રોજ તારીખ 06-04-24 માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે હાટી ક્ષત્રિય સમાજ તથા કારડીયા રાજપૂત સમાજ, ક્ષત્રીય સમાજ ની મીટીંગ

Read more