નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા શનિવારે નિઃશુલ્ક છાશ વિતરણ આયોજન કરવામાં આવશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oxigylth7cthivnm/" left="-10"]

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા શનિવારે નિઃશુલ્ક છાશ વિતરણ આયોજન કરવામાં આવશે


નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા શનિવારે નિઃશુલ્ક છાશ વિતરણ આયોજન કરવામાં આવશે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા છાશ વિતરણ નું નિઃશુલ્ક આયોજન આવનારા શનિવારે રાજકોટ બાલાજી મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે દર્શને આવતા ભક્તો માટે કરવામાં આવશે કમલેશભાઈ પાટડિયા દ્વારા અત્યારે ગરમી ની સીઝન હોવાથી લોકો ને ગરમીથી રાહત મળે તે માટે રાજકોટ ભુપેન્દ્ર રોડ ખાતે ના બાલાજી મંદિરે છાશ વિતરણ નું આયોજન નિઃશુલક કરવામાં આવશે વધુ માહિતી માટે સંપર્ક કરો મો.9824847421


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]