દામનગર ના વગડીયા ખોડિયાર મંદિર ના મહંત પ્રીતમદાસબાપુ દ્વારા વટેમાર્ગુ માટે નિયમિત શરબત સેવા - At This Time

દામનગર ના વગડીયા ખોડિયાર મંદિર ના મહંત પ્રીતમદાસબાપુ દ્વારા વટેમાર્ગુ માટે નિયમિત શરબત સેવા


દામનગર ના વગડીયા ખોડિયાર મંદિર ના મહંત પ્રીતમદાસબાપુ દ્વારા વટેમાર્ગુ માટે નિયમિત શરબત સેવા

દામનગર ના ધ્રુફણીયા તરફ જતા સાવરકુંડલા ભાવનગર હાઇવે ઉપર બિરાજતા શ્રી વગડીયા ખોડિયાર માતાજી ના મંદિરે રોડ રસ્તે નીકળતા વટેમાર્ગુ ઓને બળબળતા તાપ માં શીતળ ઠંડા શરબત ની નિયમત સેવા આપતા મહંત પ્રીતમદાસબાપુ અને માતાજી દ્વારા ૪૪ ડીગ્રી તાપમાન માં પણ રોડ ઉપર સતત ખડેપગે રાહદારી ઓ વાહન ચાલકો ને નિયમિત શરબત પીવડાવવા ની સેવા નિરંતર ચલાવી માનવતા નું સુંદર કાર્ય કરી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.