નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે ભાવનગર શહેર માં બીપીનભાઈ ડાભી દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/krd9axl0gigrvpnd/" left="-10"]

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે ભાવનગર શહેર માં બીપીનભાઈ ડાભી દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે


નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા
આવનારા રવિવારે ભાવનગર શહેર માં બીપીનભાઈ ડાભી દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે

દુનિયા માં દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતી નું તાપમાન વધતું જોવા મળે છે ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતી નું તાપમાન ઓછું થશે વરસાદ પણ આપણે જોઈછી દર વર્ષે વરસાદ પણ ઓછો થતો જાય છે જેનું કરણ છે વૃક્ષો ઓછા હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે ભાવનગર શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા ના નેતૃત્વ હેઠળ બિપિનભાઈ ડાભી દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]